સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૩૦ બેડના અધતન ડાયાલિસિસ સેન્ટર સહિત નવી સુવિધાઓનું લોકાર્પણ
મેડિકલ અને સર્જિકલ ICUની ક્ષમતા બમણી કરાઈ; ઓર્ગન ડોનેશન માટે આઇસોલેશન ICU અને અપગ્રેડેડ ઇમરજન્સી વિભાગ શરૂ સુરત સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સરકારી તબીબી મહાવિદ્યાલય ખાતે દર્દીઓને વધુ સુદૃઢ અને આધુનિક આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિવિધ નવીનતમ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં…
