કરિયાણાની દુકાનદારનો દીકરો નસરાલ્લાહ હિઝબુલનો વડો કેવી રીતે બન્યો?
હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ શુક્રવારે બેરૂતમાં હવાઈ હુમલામાં માર્યા ગયા, ઈઝરાયેલી સેનાએ શનિવારે નસરાલ્લાહની હત્યાની પુષ્ટિ કરી નવી દિલ્હી હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ શુક્રવારે બેરૂતમાં હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ઈઝરાયેલી સેનાએ શનિવારે નસરાલ્લાહની હત્યાની પુષ્ટિ કરી હતી. 1992માં ઈઝરાયેલી હુમલામાં હિઝબુલ્લાના વડા સૈયદ અબ્બાસ મુસાવીના મૃત્યુ પછી, સંગઠને નસરાલ્લાહને તેના મહાસચિવ તરીકે ચૂંટ્યા હતા….
