ગુજરાતમાં ભેળસેળિયા માફિયાઓ સામે સરકારની લાલ આંખ, એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ
એનાલોગ પનીરના પ્રોડક્શન, વેચાણ અને પરિવહન પર કડક રોક; ૫ ફેક્ટરીઓ સીલ, અનસેફ ખાદ્યપદાર્થો સામે કોર્ટ સુધી કાર્યવાહી ગાંધીનગર: ગુજરાતમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા માફિયાઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી પ્રફુલભા પાનસેરિયાએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, રાજ્યમાં એક પણ ભેળસેળિયા માફિયાને સાંખી…
