સ્વતંત્રતા દિવસ 2026: લાલ કિલ્લા પરથી પહેલીવાર ગુંજશે ‘વંદે માતરમ’, 5,000 વિશેષ મહેમાનો બનશે સાક્ષી

‘વંદે માતરમ’ના 150 વર્ષ અને ‘યુવા શક્તિથી વિકસિત ભારત@2047’ની થીમ સાથે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી નવી દિલ્હી દેશ 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મો સ્વાતંત્ર્ય દિવસ ભવ્ય રીતે ઉજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધન કરશે. આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું વિશેષ આકર્ષણ ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા…