ભારતના પાણીથી ખાંડ બનાવી હવે ભારતને જ વેચવા પાકિસ્તાનની તૈયારી

સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનના દાવાઓ વચ્ચે ખાંડ નિકાસની માગ, 12 લાખ ટનથી વધુ વધારાનો સ્ટોક નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિને લઈને સતત તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાન એક તરફ પાણીની અછત માટે ભારતને જવાબદાર ઠેરવતું રહે છે, તો બીજી તરફ હવે ભારતને જ ખાંડ વેચવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાનની…