રામમંદિરના મુખ્ય પૂજારી તરીકે મોહિત પાંડેની પસંદગીના ટ્રસ્ટનો ઈનકાર
મંદિરના મુખ્ય પૂજારી માટે 3000 પંડિતોની અરજીમાંથી 50ની પસંદગી થઈ હોવાનું જાણવા મલ્યું હતું પણ હજુ કોઈ નામ નક્કી કરાયાનો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટનો ઈનકાર અયોધ્યાઅયોધ્યામાં બની રહેલા ભવ્ય અને દિવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરી, 2024ના રોજ થવાનો છે. આ દરમિયાન મીડિયામાં સમાચાર વહેતા થયા કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી મોહિત પાંડેની…
