દધિચી બ્રિજ પાસે યુવકને ગોળી મારી, શાહપુર-મિરઝાપુરમાં માં યુવકો પર ચપ્પુ હુલાવાયું
એક પણ કિસ્સામાં હજુ સુધી આરોપીની ધરપકડ નથી થઈ શકી, ત્રણ પૈકી બે હત્યાના કારણો તો સામે આવી ચૂક્યા છે પરંતુ રિવરફ્રન્ટમાં યુવકની હત્યાનું કારણ સામે નથી આવ્યું અમદાવાદઅમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હત્યાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે હત્યા રાત્રિ દરમિયાન અને એક હત્યા આજે સવારે બનતા ચકચાર મચી જવા પામી…
