ખેડૂતોને મોટી રાહત: નર્મદાની નહેરોમાં 11 જૂનથી સિંચાઈનું પાણી છોડાશે
ખરીફ પાકની તૈયારી વચ્ચે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સમયસર પાણી મળશે ગાંધીનગરગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં આગામી 11 જૂનથી નર્મદા નહેર પ્રણાલીમાં સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરી છે. સામાન્ય આયોજન કરતાં વહેલા પાણી છોડવાના આ નિર્ણયથી ખરીફ સિઝનની તૈયારી કરી રહેલા લાખો ખેડૂતોને સીધો લાભ મળશે. ખાસ કરીને…
