બળવાખોર નેતાઓ અને શરદ પવાર વચ્ચે ચાર દિવસમાં ત્રણ વખત મુલાકાત
મુલાકાત કેમ થઇ તેનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, એવી ચર્ચા છે કે આ બેઠક બળવો પોકારનારા નેતાઓને એનસીપીમાંથી બરતરફ કરવા અને અયોગ્ય જાહેર કરવાની નોટિસ મામલે યોજાઈ મુંબઈ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ જોવા મળી રહી છે. એનસીપીમાંથી બળવો પોકાર્યા બાદથી અજિત પવાર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથે ગઠબંધન કરીને સરકારમાં જોડાયા બાદ…
