ભાજપ અને એઆઈએડીએમકે તમિલનાડુમાં અલગ થઈ ગયા
ભગવા સંગઠન ભાજપ સાથે હાલમાં કોઈ ગઠબંધન નથી, ચૂંટણી કરાર પર કોઈપણ નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં આવશેઃ ડી જયકુમાર ચેન્નાઈ ભાજપ અને એઆઈએડીએમકે તમિલનાડુમાં અલગ થઈ ગયા છે. એઆઈએડીએમકેના નેતા ડી જયકુમારે જણાવ્યું હતું કે ભગવા સંગઠન ભાજપ સાથે હાલમાં કોઈ ગઠબંધન નથી. ચૂંટણી કરાર પર કોઈપણ નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં…
