ફુલગામમાં સેનાએ તૈયબાના પાંચ આતંકીઓને ઠાર કર્યા

હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી, સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ, એલિટ સ્પેશિયલ ફોર્સ યુનિટ, પોલીસ અને સીઆરપીએફ સંયુક્ત રીતે આતંકવાદીઓને શોધી રહ્યા છે જમ્મુજમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. ભારતીય સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ છે. ગઈકાલથી જ આ વિસ્તારમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ…

ગ્લોબલ સાઉથના દેશોએ સાથે મળીને વિશ્વ હિતમાં અવાજ ઊઠાવવો પડશેઃ મોદી

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં નાગરિકોની હત્યાની કડક શબ્દોમાં ટીકા કરતા ભારતીય વડાપ્રધાન, વાતચીત, રાજદ્વારી ઉપરાંત સંયમ પર ભારપૂર્વક વાત રજૂ કકર્યાનો દાવો નવી દિલ્હીઈઝરાયેલ-હમાસના યુદ્ધને 50થી વધુ દિવસો થઈ ગયા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, પશ્ચિમ એશિયામાં બનેલી ઘટનાઓથી નવા પડકારો ઉભા થયા છે. તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો…

નૂંહમાં મહિલાઓ પર પથ્થરમારા સામે લોકો રસ્તા પર ઊતર્યા

વણસતી જતી સ્થિતિને જોતા અહીં ટપોટપ દુકાનો પણ બંધ, પોલીસે પણ સુરક્ષાને ધ્યાને રાખી તેમજ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લાભરમાં પોલીસનો કાફલો ખડકી દીધો નૂંહ31 જુલાઈએ બ્રિજમંડળ યાત્રા પર પથ્થરમારા બાદ થયેલી હિંસાની આગમાં સળગેલા નુંહમાં ફરી તંગદિલી ફેલાવાનું ષડયંત્ર સામે આવ્યું છે. હરિયાણાના નૂંહમાં પૂજા કરવા જઈ રહેલી મહિલાઓ પર પથ્થરમારો…

હૈદ્રાબાદના એપાર્ટમેન્ટમાં ભીષણ આગથી છનાં મોત

આગ બિલ્ડિંગમાં સ્થિત એક વેરહાઉસમાં લાગી હતી, આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા લોકો તેની ચપેટમાં આવી ગયા હૈદ્રાબાદ હૈદરાબાદમાં એક મોટી દુર્ઘટના બની છે જેમા એક એપાર્ટમેન્ટમાં ભીષણ લાગતા છ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. ત્રણ લોકોની હાલત ગંભીર છે. તેલંગાણાના હૈદરાબાદમાં આજે સવારે એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં…

દિવાળી પર કોર્ટના આદેશનો ભંગ કરી દિલ્હીમાં ખૂબ ફટાકડા ફૂટ્યા

લોકોએ કોર્ટના આદેશનો ભંગ કરીને 90 ડેસિબલની ધ્વનિ મર્યાદાને વટાવતા ફટાકડાઓ ફોડતા પાટનગરમાં ઝેરી ધુમ્મસની ચાદર પથરાઈ નવી દિલ્હી દિલ્હી-એનસીઆરમાં છેલ્લા ઘણા દિવસોથી વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જો કે ગઈકાલે દિવાળીના તહેવારના દિવસે કોર્ટના આદેશનો ભંગ કરીને લોકોએ ફટાકડા ફોડવાના કારણે પ્રદૂષણનું સ્તર વધુ વધી…

મધ્યપ્રદેશમાં ગ્રેજ્યુએશન સુધી છોકરીઓને મફત શિક્ષણનું ભાજપનું વચન

સત્તારુઢ પાર્ટીએ ઘઉંની ખરીદી 2700 રૂપિયા અને ધાનની ખરીદી 3,100 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરવાનો વાયદો કર્યો ભોપાલમધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો. પાર્ટીએ તેને સંકલ્પ પત્ર નામ આપ્યું હતું. રાજ્યની પ્રજાને ભાજપે તેમાં અનેક વાયદાઓ કર્યા છે. છોકરીઓને ગ્રેજ્યુએશન સુધી મફત અભ્યાસ સહિત 20 વાયદા તેમાં સામેલ કરાયા છે.ભાજપ…

ચૂંટણી સમયે પણ પંચ કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી ન રોકી શકે

ચૂંટણી પંચને કલમ 324 હેઠળ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના હિતમાં નિર્દેશ આપવાની સત્તા છતાં એજન્સીઓની કાર્યવાહી ન રોકી શકે નવી દિલ્હીરાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આવા સમયે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની ભાજપ સરકારના ઈશારે સેન્ટ્રલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) વિપક્ષી નેતાઓ સામે…

પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ પર હાઈટેન્શન વાયર તૂટતાં એક મજૂરનું મોત

ઘટના સમયે ટ્રેન લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે અપ લાઇન પરથી પસાર થઈ રહી હતી, એક મજૂર અને 4 મુસાફરોને ગંબીર ઈજા કોલકાતાહાવડા-દિલ્હી ગ્રાન્ડ કોડ લાઇન પર કોડરમા સ્ટેશનથી લગભગ 20 કિમી દૂર પરસાબાદ રેલ્વે સ્ટેશન નજીક રેલવેનો ઓવરહેડ વાયર તૂટવાને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ટ્રેક પર કામ કરતા મજૂરનું મોત થયું…

દેશમાં એર ટેક્સી શરૂ થશે, 90 મીનિટની સફર માત્ર 7 મિનિટમાં થશે

એક ભારતીય કંપની ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝે જાહેરાત કરી છે કે 2026 સુધીમાં ભારતના કેટલાક શહેરોમાં ઓલ-ઇલેક્ટ્રિક એર ટેક્સી શરૂ કરશે નવી દિલ્હી ભારતમાં હજારોની સંખ્યામાં દરરોજ નવા વાહનો રસ્તા પર ઉતરી રહ્યાં છે. રસ્તાઓ અને જમીન-ક્ષેત્રફળ એટલું જ છે પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે વ્યક્તિગત વાહન ચલાવવાની ચેષ્ઠા દિવસેને દિવસે વધી રહી છે તેથી મોટાભાગના શહેરોમાં ટ્રાફિક…

પંજાબમાં અનાજનો પાક લેવાનું જ કેમ અટકાવવામાં આવતો નથીઃ સુપ્રીમ

પંજાબમાં પાણીના ઘટતા સ્તરથી પણ ચિંતા, આ કટોકટીનો સામનો કરવા માટે જરૂરી છે કે અનાજનો પાક પોતે જ તબક્કાવાર બંધ કરવો જોઈએઃ સુપ્રીમનું અવલોકન નવી દિલ્હી દિલ્લી એનસીઆરમાં પ્રદુષણ મામલે ફરી એકવાર શુકવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી. જેમાં કોર્ટે કહ્યું કે પ્રદુષણ માટે પંજાબ અને હરિયાણામાં સળગાવવામાં આવી રહેલ પરાળ પણ જવાબદાર છે. આ…

એપ્રિલ 2024માં હીટવેવથી જનજીવન પ્રભાવિત થશે

ડબલ્યુએમઓએ ક્લાઈમેટ ચેન્જ અને અલ નીનોની અસરને કારણે આ સમસ્યા ઊભી થવાની શક્યતા જણાવી નવી દિલ્હી 2023ની સરખામણીમાં 2024માં ઉનાળો વધુ આકરો થવાની સંભાવનાઓ છે. એપ્રિલ 2024 સુધીમાં અલ નીનો શક્તિશાળી રહેશે, જેના કારણે હીટ વેવથી જનજીવન પ્રભાવિત થશે.  હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાપમાનમાં ફેરફાર થતા કૃષિ પણ પ્રભાવિત થશે. જેના કારણે…

દહેરાદૂનમાં જ્વેલરીના શૉ રુમમાંથી બંદૂકની અણીએ 20 કરોડની લૂંટ

દેહરાદૂનમાં જ્વેલરીના શોરુમમાં બદમાશો ઘૂસી ગયા અને બંદૂકની અણીએ 25 મિનિટમાં જ 20 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી દહેરાદૂન દેશમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે તેમજ લૂંટના બનાવોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે દેહરાદૂનમાં બદમાશોએ બંદૂકની અણીએ જ્વેલરીના શોરુમમાં 20 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો.  ઉત્તરાખંડની રાજધાની…

દિલ્હી-નોઈડામાં ઝરમર વરસાદથી પ્રદૂષણનું સ્તર ગગડ્યું

દિલ્હીના ઘણાં વિસ્તારોમાં એક્યુઆઈ લેવલ 400થી ગગડીને સીધો 100 સીધો પહોંચી ગયો નવી દિલ્હી દિવાળીથી પહેલા હવામાનમાં એકાએક પલટો આવતાં દિલ્હી-એનસીઆરના વિસ્તારમાં રહેતા લોકોને મોટી રાહત મળી. દિલ્હી-નોઈડાના અનેક વિસ્તારોમાં રાતે ઝરમર વરસાદને લીધે એકાએક પ્રદૂષણનું સ્તર ગગડી ગયું. આ સાથે જ તાપમાનમાં પણ ઘટાડો થયો હતો. દિલ્હીના ઘણાં વિસ્પરોમાં એક્યુઆઈ લેવલ 400થી ગગડીને સીધો…

તેલંગણાના મંત્રી કે.ટી.રામારાવ પ્રચાર વાહનની રેલિંગ તૂટતાં પડ્યા

ડ્રાયવરે અચાનક બ્રેક મારી દેતાં ગાડી પર સવાર મોટાભાગના લોકોને જોરદાર ઝટકો લાગ્યોઃ કેટીઆરને આ દુર્ઘટનામાં સામાન્ય ઈજાઓ થઈ હૈદ્રાબાદ તેલંગાણામાં 30 નવેમ્બરે યોજાનાર ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યું છે. આ દરમિયાન સત્તાધારી પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ના કાર્યકારી અધ્યક્ષ અને રાજ્ય સરકારમાં મંત્રી કે.ટી.રામારાવ (કેટીઆર) એક દુર્ઘટનાનો શિકાર થઇ ગયા. અહીં નિઝામાબાદ…

મુંબઈમાં પૂર ઝડપે જતી કારને અકસ્માતમાં ત્રણનાં મોત, છ ઘાયલ

પુરપાટ ઝડપે આવી રહેલી કારે ટોલ પ્લાઝા પાસે પાર્ક કરેલા 6 વાહનોને ટક્કર મારી, આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનોનો બુકડો બોલી ગયો હતો મુંબઈ મુંબઈમાં ગઈકાલે રાતે બાંદ્રા-વરલી સી લિંક પરના ટોલ પ્લાઝા પર એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે ભયાનક અકસ્માત સર્જ્યો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો…

ભાજપના વરિષ્ઠ નેતા આશુતોષ ટંડનનું લાંબી માંદગી બાદ નિધન

આશુતોષ ટંડન હાલમાં લખનૌ પૂર્વી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હતા લખનૌલખનૌમાં બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આશુતોષ ટંડનનું નિધન થઈ ગયુ છે. આશુતોષ ટંડન લખનૌ પૂર્વી બેઠક પરથી ધારાસભ્ય હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આશુતોષ ટંડન કેન્સરની બીમારીથી પાડિત હતા. તેમના નિધનથી પાર્ટીમાં શોકનું મોજુ…

બિહારમાં અનામતનો વ્યાપ 60થી 75 ટકા કરવાનું બિલ સર્વસંમતીથી મંજૂર

આ બિલ મુજબ હવે બિહારમાં પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 65% અનામતની જોગવાઈ પટનાબિહાર વિધાનસભામાંથી અનામત વધારવાનું બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. બિહાર સરકારે અનામતનો વ્યાપ 60 ટકાથી વધારીને 75 ટકા કરવાનો વિધાનસભામાં પ્રસ્તાવ મુક્યો હતો જે ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો છે.બિહારની નીતિશ સરકારે આજે વિધાનસભામાં…

દિલ્હીના આનંદ વિહારનો એર ક્વોલિટી ઈન્ડેક્શ 999 પર પહોંચી ગયો

આરકે પુરમમાં 433, પંજાબ બાગમાં 460 અને આઈટીઓમાં 413 એક્યુઆઈ નોંધાયો નવી દિલ્હી રાજધાની દિલ્હીમાં દિવસને દિવસે પ્રદૂષણ વધતું જ જઈ રહ્યું છે. ઝેરી પ્રદૂષણને દિલ્હીને બાનમાં લીધું હોય તેવું સ્થિતિ સર્જાઈ છે. અહીં ઝેરી પ્રદૂષણ વચ્ચે જીવવા લોકો મજબુર બન્યા છે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણ ડામવા સતત પ્રયાસો કરી રહી છે. અહીં નીત-નવા નિયમોનો…

મમતા બનર્જીના ભત્રીજાને ઈડીએ પુછપરછ માટે બોલાવ્યો

કયા કેસમાં ફરી સમન્સ પાઠવાયું છે, તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી કોલકાતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મમતા બેનર્જીના ભત્રીજાને સમન્સ પાઠવ્યું છે. ઈડીએ તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ પુછપરછ માટે બોલાવ્યા છે. એજન્સીએ તેમને આવતીકાલે 9 નવેમ્બરે હાજર થવા આદેશ આપ્યો છે. અભિષેકને સવારે 11.00 કલાકે હાજર થવું પડશે….

મણિપુરમાં મૈતેઈ ઉગ્રવાદીઓએ ચાર લોકોનાં અપહરણ કર્યા

અપહૃતોમાં સૈનિક પરિવારના ત્રણ લોકો પણ સામેલ ઈમ્ફાલ મે મહિનામાં દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભડકેલી હિંસાની આગ શાંત થવાનું નામ લઈ રહી નથી. તાજેતરના ઘટનાક્રમમાં મૈતેઈ ઉગ્રવાદીઓએ 4 લોકોના અપહરણ કરી લીધા હતા જેમાં સૈનિક પરિવારના ત્રણ લોકો પણ સામેલ છે. આ ઘટના મંગળવારે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બની હતી. જેના પછી ફરી હિંસાનો માહોલ સર્જાયો…