રેલ દુર્ઘટના સંદર્ભે ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક

રાજ્યભરમાં કોઈ જ ઉત્સવ મનાવવામાં ન આવ્યા બાલાસોર  ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 280 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે ટ્રેનમાં…

સિગ્નલ સિસ્ટમ ફેલ થતાં કોરોમંડલ એક્સપ્રેસ ખોટા પાટે ચઢતાં અકસ્માત થયો

ત્રણ ટ્રેનોની ભયાનક અથડામણને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, આ બધાની વચ્ચે અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ બહાર આવ્યો બાલાસોરબાલાસોર રેલવે અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. તેમણે જણાવ્યું કે સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ જવાને લીધે જ કોરોમંડલ એક્સપ્રેસ ખોટા પાટે…

સરપ્રાઈઝની લાલચ આપી પત્નીને બોલાવી પતિએ હત્યા કરી નાખી

મહિલાની હત્યા કર્યા બાદ તેના માતા-પિતાને તેની ખરાબ તબિયત અંગે જાણ કરાતા પુત્રીનો મૃતદેહ જોઈ પરિવારજનોએ પુત્રીના સાસરીયાઓના ઘરમાં ઘુસીને ભારે હોબાળો મચાવ્યો બાલાસોરબિહારના સહરસા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પતિએ પત્નીને સરપ્રાઈઝની લાલચ આપીને તેના પિયરથી બોલાવી અને તેની હત્યા કરી નાખી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી પતિ ત્રીસ વર્ષની પત્નીને તેના…

સાત લાખથી વધુ યાત્રાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા

ચોમાસુ આવ્યા પહેલા કેદારનાથ ધામના દર્શન કરતા યાત્રાળુઓની સંખ્યા 12 લાખ પાર પહોંચી જશે દહેરાદૂન25 એપ્રિલથી અત્યાર સુધી સાત લાખ યાત્રાળુઓ બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે. હવામાન સારુ રહેશે તો યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવાનું અનુમાન છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે ચોમાસુ આવ્યા પહેલા કેદારનાથ ધામના દર્શન કરતા યાત્રાળુઓની સંખ્યા 12 લાખ પાર…

બ્રિજભૂષણ સિંહના મામલે મોદી-ભાજપના મૌન પર સિબ્બલના સવાલ

બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ પુરાવા સતત વધી રહ્યા છે તેમની સામે લોકોનો આક્રોશ પણ વધી રહ્યો છે પરંતુ તે પછી પણ તેમની ધરપકડ ન કરાયાનો આક્ષેપ નવી દિલ્હીદેશના પહેલવાનો ડબલ્યુએફઆઈના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. સિબ્બલે પીએમ…

રેલ દુર્ઘટનાથી ખુબજ વ્યથિત છું, દોષિતોને નહીં છોડાયઃ મોદી

દરેક સ્તરે તપાસની સુચના, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે દસ લાખની સહાની જાહેરાત કરવામાં આવી છે અને પીએમ રિલીફ ફંડમાંથી બે લાખ રૂપિયાની પણ જાહેરાત કરવામાં આવી બાલાસોરવડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલાસોર ટ્રેન દુર્ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેઓ અહીં હેલિકોપ્ટરની મદદથી આવ્યા હતા. તેઓ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરશે અને પીડિતોની પણ મુલાકાત લઈ શકે છે. તેઓ સ્થિતિનું…

રાજકીય પક્ષો સત્તા માટે મર્યાદા ન ભૂલેઃ મોહન ભાગવત

સંઘ શિક્ષા વર્ગના ત્રીજા વર્ષના સમાપન સમારોહને સંબોધતા આરએસએસના વડાએ કહ્યું કે પૂજા કે ઈબાદત કરવાની પદ્ધતિ અલગ હોવા છતાં આપણા પૂર્વજો અહીંના હતા એ હકીકત આપણે સ્વીકારવી પડશે નાગપુરવિવિધતાને દેશની તાકાત ગણાવતા સંઘના વડા મોહન ભાગવતે રાજકીય પક્ષોને સલાહ આપી છે કે તેઓ સત્તા માટે મર્યાદા ન ભૂલે. સંઘ શિક્ષા વર્ગના ત્રીજા વર્ષના સમાપન…

કાશ્મીરમાં દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર

રાજૌરી સેક્ટરના દસલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન દરમિયાન કાર્યવાહી જમ્મુજમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ જારી છે. જંગલની અંદર બંને તરફથી ગોળીબાર થઈ ગયો છે. અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.રાજૌરી સેક્ટરના દસલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન…

રાજદ્રોહનો કાયદો કેટલાક ફેરફાર સાથે જાળવી રાખવા કાયદા પંચની ભલામણ

ભારતના કાયદા પંચે કહ્યું કે ભારતની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે રાજદ્રોહનો કાયદો જરૂરી, ભારતની આંતરિક સુરક્ષા સામે ખતરાને ધ્યાનમાં લેવામાં આવે નવી દિલ્હીરાજદ્રોહના કાયદાને રદ્દ કરવાની જરૂર નથી. આ ભલામણ ભારતના કાયદા પંચ દ્વારા રાજદ્રોહ કાયદાને લઈને કરવામાં આવી છે. પંચે કેટલાક ફેરફારો સાથે રાજદ્રોહના કાયદાને જાળવી રાખવાની ભલામણ કરી છે. આ અંગેનો રિપોર્ટ…

દલિતો-મુસ્લિમો પર રાહુલના નિવેદનને માયાવતીનું સમર્થન

ભારતના કરોડો દલિતો તથા મુસ્લિમ સમાજની દયનીય દશા તથા તેમના જાન-માલ, ધર્મની અસુરક્ષા વગેરે વિશે રાહુલે આપેલું નિવેદન એવું કડવું સત્ય છે લખનૌઅમેરિકામાં કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન પર રાજકીય ઘમસાણ મચી ગયું છે. ભાજપ આ મામલે રાહુલ ગાંધી સામે આક્રમક વલણ અપનાવી રહ્યો છે ત્યારે પૂર્વ સાંસદના નિવેદન પર બસપા પ્રમુખ…

2024 સુધીમાં દેશમાં અમેરિકા જેવા હાઈવે બનાવવાનું લક્ષ્યઃ નીતિન ગડકરી

ગુજરાતમાં બે લાખ કરોડની કિંમતના નવીન રસ્તાઓના કામો ઝડપે ચાલી રહ્યા છે જેનાથી ગુજરાતના વિકાસમાં વધુ ઝડપ આવશે તેવી ગડકરીએ આશા વ્યક્ત કરી વડોદરાસારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો દેશનો વિકાસ થશે નહીં પરંતુ હવે ભારત સરકારે 2024 સુધીમાં અમેરિકા જેવા રસ્તા થઈ જાય એ પ્રમાણેના હાઇવે બનાવવાના પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ કરાશે.વડોદરા દુમાડ પાસે ફ્લાય ઓવર…

મહિલા રેસલર્સના સમર્થમમાં યોજાયેલી ખાપમાં અંદરો-અંદર ઝઘડો

કુરુક્ષેત્રમાં ખાપ પંચાયતની બેઠક દરમિયાન કોઈ મુદ્દે બેઠકમાં ઉપસ્થિત ચૌધરી અંદરો અંદર ઝઘડી પડ્યા, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો કુરુક્ષેત્રભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો સતત પ્રદર્શનો કરી રહ્યા છે. કુસ્તબાજોનો સમર્થનમાં ખાપ પંચાયતો પણ મેદાનમાં ઉતરી આવી છે અને કુરુક્ષેત્રમાં ખાપ પંચાયતની બેઠકનું આયોજન કરાયું છે, જોકે…

બેંગલુરૂમાં ટ્રાફિકમાં ફસાયેલા બસ ડ્રાયવરે બસમાં જ ભોજન કરી લીધું

ટ્રાફિકમાં ફસાયેલ બસ ડ્રાઈવરનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો બેંગલુરૂભારતમાં દિવસેને દિવસે શહેરોમાં ટ્રાફિક એ સૌથી મોટી સમસ્યા છે. જ્યાં જાઓ ત્યાં જામ છે. કેટલીકવાર તો આ ટ્રાફિકમાં કલાકોના કલાકો નીકળી જાય છે. એમાં પણ જો તમે દિલ્હી કે બેંગ્લોર જેવા શહેરોમાં રહો છો તો આ પ્રકારના દ્રશ્યો દરરોજ જોતા હશો. આવો જ હાલ…

1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ આંદોલનકારી મહિલા રેસલર્સના સમર્થનમાં

અનેક મોટા ક્રિકેટરોના સમર્થનથી હવે દેખાવકાર કુશ્તીબાજોનો જુસ્સો બુલંદ થયો હશે, આ મામલે આ વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડીઓએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતુ નવી દિલ્હી1983ની ક્રિકેટ વર્લ્ડકપ વિજેતા ટીમ હવે જાતીય સતામણીનો આરોપ મૂકી દેખાવો કરનારા મહિલા રેસલરોના સમર્થનમાં ઊતરી આવી છે. અનેક મોટા ક્રિકેટરોના સમર્થનથી હવે દેખાવકાર કુશ્તીબાજોનો જુસ્સો બુલંદ થયો હશે. આ…

પાકિસ્તાન મોટા પ્રમાણમાં હથિયાર-ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવાની ફિરાકમાં

ઈન્ટેલિજન્સ ઈનપુટમાં પાકિસ્તાનથી ભારત સુધીનો આખો સપ્લાય રૂટ પણ શેર કરવામાં આવ્યો છે જેથી સુરક્ષા દળો તે રૂટ પર એલર્ટ રહે શ્રીનગરજમ્મુ-કાશ્મીરમાં શાંતિ આતંકવાદીઓથી જોઈ નથી શકાતી. ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે, પાકિસ્તાન ભારતને મોટા પ્રમાણમાં હથિયારો અને ડ્રગ્સ સપ્લાય કરવાની ફિરાકમાં છે. એવા ઈનપુટ છે કે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન શ્રીનગરમાં ભારતની સરહદ…

બિહારના ગયામાં ભાજપના નેતાના ઘર પર બોમ્બથી હુમલો

નેતાનો પરિવાર હુમલામાં બચી ગયો, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે ગુનેગારોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી પટનાબિહારમાં ગુનેગારો એટલા બેરોકટોક અને બેખોફ થઇ ગયા છે કે તેઓ સામાન્ય લોકોને પણ નિશાન બનાવતા ડરતા નથી. તાજેતરનો મામલો ગયા જિલ્લામાંથી જાણવા મળ્યો છે.અહીં ગુનેગારોએ બીજેપી નેતા સંતોષ ગુપ્તાના ઘર પર બોમ્બથી…

સાક્ષીઓને વોટ્સએપ પર સમન્સ મોકલવા બદલ કોર્ટે પોલીસની ટીકા કરી

પોલીસ અધિકારીઓએ એક વખત પણ સાક્ષીના ઘરે જવાનો પ્રયાસ કર્યો ન હતો, જ્યારે તેઓએ ઓછામાં ઓછા ત્રણ વખત સાક્ષીના ઘરે જવું જોઈતું હતુઃ કોર્ટ નવી દિલ્હીદિલ્હીની એક કોર્ટે વોટ્સએપ દ્વારા સરકારી સાક્ષીઓને સમન્સ મોકલવા બદલ પોલીસની ટીકા કરી હતી અને યોગ્ય કાર્યવાહી માટે આ મામલો નાયબ પોલીસ કમિશનરને મોકલ્યો હતો. પંજાબી બાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા…

મણિપુર હિંસાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરાશે

હિંસામાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને કેન્દ્ર સરકાર દ્વારા 5 લાખ રૂપિયા અને મણિપુર સરકાર દ્વારા 5 લાખ રૂપિયા આપવાની શાહની જાહેરાત ઈમ્ફાલકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે છે. આ દરમિયાન એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, જ્યારથી મણિપુરમાં બીજેપીની ડબલ એન્જિન સરકાર બની છે ત્યારથી રાજ્ય વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. પરંતુ…

જીડીપી રીપોર્ટે જ રાહુલ ગાંધીના નફરતના બજારને બંધ કરી દીધુઃ રવિશંકર પ્રસાદ

નવી દિલ્હીભાજપના નેતા રવિશંકર પ્રસાદે આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત હતી. જેમાં તેમણે રાહુલ ગાંધી પર પલટ પ્રહાર કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી કહે છે કે તેઓ નફરતના બજારમાં પ્રેમનો સંદેશ લઈને આવ્યા છે. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે નફરતનું બજાર તેમ જ કેમ ફેલાવી રહ્યા છો.બીજેપી નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધી…

ભાજપે દરેકને પાકા મકાન, 24 કલાક વીજળી સહિતના વચન પૂરા નથી કર્યા

નવી દિલ્હીવડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સત્તામાં 9 વર્ષ પૂર્ણ કરી દીધા છે. પીએમ મોદીએ વર્ષ 2014માં 26મી મેએ કેન્દ્ર સરકારની સત્તા સંભાળી હતી. વર્ષ 2014માં ભાજપે મોદી લહેર પર સવાર થઈને પ્રચંડ બહુમત મેળવ્યો હતો. આ 9 વર્ષમાં નરેન્દ્ર મોદીએ પ્રજાના હિતમાં સ્વચ્છ ભારત અભિયાનથી લઈને જનધન યોજના… તમામ ભારતીયોને પાક્કુ મકાનથી લઈને…