દેશનું નામ ઈન્ડિયા નહીં, ભારત જ બોલોઃ મોહન ભાગવતની લોકોને અપીલ

આપણો દેશ ભારત છે અને આપણે તમામ વ્યવહારિક ક્ષેત્રોમાં ઇન્ડિયા શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે અને તેના બદલે ભારત શબ્દનો ઉપયોગ શરૂ કરવો પડશે, તો જ પરિવર્તન લાવી શકાશે નાગપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સુપ્રીમો મોહન ભાગવતે આજે યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન લોકોને ઇન્ડિયાને બદલે ભારત નામ બોલવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું, સદીઓથી…

ભારતના સુર્ય મિશન આદિત્ય-એલ1નું શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ

આદિત્ય-એલ1 125 દિવસ બાદ તેના એલ1 પોઈન્ટ સુધી પહોંચશે, આ પોઈન્ટ પર પહોંચ્યા બાદ આદિત્ય-એલ1 ખાસ ડેટા મોકલવાનું શરુ કરશે શ્રી હરિકોટા ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ બાદ હવે ઈસરોએ ફરી એકવાર ઈતિહાસ રચતા સુર્ય મિશન આદિત્ય-એલ1નું શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું. આ આદિત્ય-એલ1ને પીએસએલવી-એક્સએલરોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યુ હતું. આદિત્ય-એલ1 125…

એક દેશ એક ચૂંટણી બિલ સામે ઈન્ડિયાના પક્ષોનો વિરોધ

એક દેશ-એક ચૂંટણી ઠીક છે પણ નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ, કેન્દ્ર સરકાર અમારી નિષ્પક્ષ ચૂંટણીની માંગને રોકવા માટે લાવી છેઃ સંજય રાઉત નવી દિલ્હીકેન્દ્ર સરકારે ગઈકાલે એક ચોંકાવનારો નિર્ણય કરતા 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ આ વિશેષ સત્રની જાણકારી એક્સ (ટ્વિટર) પર આપી હતી. આ વિશેષ સત્રમાં…

ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ આદિત્ય-એલ1ના મિની મોડેલ સાથે વેંકટેશ્વર મંદિર ગઈ

તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી, ભારતનું પ્રથમ સૌર મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાશે નવી દિલ્હીઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ આદિત્ય-એલ1 મિશનના મિની મોડલ સાથે તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચી હતી.મહત્વનું છેકે, ભારતનું પ્રથમ સૌર મિશન (આદિત્ય-એલ1 મિશન) 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા…

નાગપુર યુનિ.એ એમએ ઈતિહાસમાં સીપીઆઈના ચેપ્ટરને બદલી ભાજપનું ચેપ્ટર ઉમેર્યું

અગાઉના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ જનસંઘ અને રિપબ્લિકન પાર્ટીને યથાવત રાખવામાં આવી મુંબઈમહારાષ્ટ્રમાં હવે એમએ ઈતિહાસના અભ્યાસક્રમને લઈને રાજકીય વિવાદ ઉભો થયો છે. નાગપુર યુનિવર્સિટીએ તેના એમએ ઇતિહાસના અભ્યાસક્રમમાંથી સીપીઆઈ વિષેના ચેપ્ટરને બદલીને ભાજપ પરના એક ચેપ્ટરનો ઉમેરો કરવામાં આવ્યો છે. તે જ સમયે, અગાઉના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ જનસંઘ અને રિપબ્લિકન પાર્ટીને યથાવત રાખવામાં આવી છે. યુનિવર્સિટી પ્રશાસનનું…

નેહરૂ મ્યુઝિમનું નામ પ્રધાનમંત્રી મ્યુઝિયમ રાખવાને રાષ્ટ્રપતિની મંજૂરી

નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું સત્તાવાર રીતે 14 ઓગસ્ટના રોજ પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું નવી દિલ્હીરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (એનએમએમએલ)નું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ રાખવાની મંજૂરી આપી દીધી છે. આ અંગે આજે ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું સત્તાવાર રીતે 14 ઓગસ્ટના રોજ…

દરોડા, ધરપકડ વધશે, આપણે તૈયાર રહેવું પડશેઃ ખડગે

આપણા ગઠબંધનનો પાયો જેટલો મજબૂત થશે તેટલો જ એજન્સીઓનો દુરુપયોગ ભાજપ તરફથી વધી જશેઃ કોંગ્રેસ અધ્યક્ષના પ્રહાર મુંબઈમુંબઈમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠક ચાલી રહી છે. તેમાં 28 જેટલા પક્ષો સામેલ થયા છે. આ દરમિયાન બેઠકના બીજા દિવસે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે આગામી અમુક મહિનાઓમાં આપણા પર રેડ અને ધરપકડની ઘટનાઓ વધી જશે. તેમણે…

જયા વર્મા સિન્હાને ભારતીય રેલ્વેના અધ્યક્ષ અને સીઈઓ બનાવવામાં આવ્યા

રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાની રેલવેના ચેરમેન અને સીઈઓ પદ પર નિયુક્ત કરવામાં આવી નવી દિલ્હીઆજના આ યુગમાં દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષને ટક્કર આપી રહી છે. ભારતમાં તમામ ક્ષેત્રે મહિલા ભાગીદારી વધી છે ઉપરાંત મહિલાઓ દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચી છે. તાજેતરમાં મહિલાએ વધુ એક શિખરસર કરી ઈતિહાસ રચ્યો છે. રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત…

વિવાહિત હોવા છતાં બીજા લગ્ન લગ્ન દુષ્કર્મ જેવો ગુનોઃ બોમ્બે હાઈકોર્ટ

અરજદારે મહિલાને કહ્યું હતું કે પોતાની પત્ની સાથે બનતું નથી અને બાદમાં મહિલાને વિશ્વાસ અપાવ્યો કે તેમને પત્નીને છુટાછેડા આપી દીધા છે મુંબઈબોમ્બે હાઈ કોર્ટે પહેલેથી જ વિવાહિત હોવા છતાં લગ્ન કરનાર એક વ્યક્તિ સામે થયેલી એફઆઈઆર રદ કરવાનો અસ્વીકાર કરતા કહ્યું કે આ ફ્કત દ્વિવિવાહની શ્રેણીમાં જ નહીં પણ તેનુ આચરણ પણ બળાત્કાર જેવા…

ઈન્ડિયાની 13 સભ્યોની કોઓર્ડિનેશન સમિતિની જાહેરાત, સંયોજકનું નામ અનિર્ણિત

સમિતિમાં સંજય રાઉત, સ્ટાલિન, લલન સિંહ, મહેબુબા મુફ્તી, ડી.રાજા, ઓમર અબ્દુલ્લાહ, શરદ પવાર, કે.સી.વેણુગોપલ, તેજસ્વી યાદવને પણ આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું મુંબઈમોદી સરકારને ઘેરવા માટે આજે મુંબઈ ખાતે વિપક્ષી મહાગઠબંધનની ત્રીજી બેઠક મળી છે. આ બેઠકમાં કહેવામાં આવી રહ્યું કે, વિપક્ષી મહાગઠબંધનના સંયોજક અને લોગો અંગેનો પણ નિર્ણય લેવાય શકે છે. ઈન્ડિયા ગઠબંધનના સાથી…

લગ્ન વિના જન્મેલા બાળકનો હિન્દુ સંયુક્ત પરિવારોની સંપત્તીમાં હક્કઃ સુપ્રીમ

હિંદુ લગ્ન એક્ટ 1955ની કલમ 16(3)ની વ્યાખ્યા મુજબ અમાન્ય લગ્નથી જન્મેલા બાળકોને કાયદેસરતા આપવામાં આવે છે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે લગ્ન વિના જન્મેલા બાળકોને સંપત્તિમાં હક્ક મામલે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. આજે કોર્ટે ‘લગ્ન કર્યા વગર જન્મેલા બાળકને સંપત્તિનો અધિકાર આપવા’ અંગેની અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, આ…

સુપ્રીમની વેબસાઈટ પર કોઈ જ વ્યક્તગત-ગોપનીય માહિતી શેર ન કરવા સલાહ

સત્તાવાર વેબસાઇટની નકલ કરીને નકલી વેબસાઇટ બનાવવામાં આવી છે અને તેને હોસ્ટ કરવામાં આવી છે, હુમલાખોરો યુઆરએલ દ્વારા અંગત વિગતો અને ગોપનીય માહિતી માગી રહ્યા છે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર સાઈબર હુમલાના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે એક પરિપત્ર જારી કરીને કહ્યું હતું કે, તેની રજિસ્ટ્રીને તેની વેબસાઇટ પર ફિશિંગ હુમલા વિશે…

જમ્મુ-કાશ્મીરમાં ટૂંકમાં ચૂંટણી, આતંકની ઘટનામાં 45 ટકાનો ઘટાડો

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર થતાં સોલિસિટર જનરલે કહ્યું, ઘૂસણખોરીમાં પણ ઘટાડો થયો છે, સુરક્ષા દળોને થતા નુકસાનમાં 60 ટકાનો ઘટાડો થયો નવી દિલ્હીજમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર થતાં સોલિસિટર જનરલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે….

જી20 માટે મૂકાયેલા ફૂલનાં કુંડાની ચોરી, પોસ્ટર્સ ફાટ્યા

સીસીટીવી કેમેરામાં કાર પર આ ફૂલના કુંડાઓ મૂક્યાનું જોવામાં આવ્યું નવી દિલ્હીનવી દિલ્હીમાં જી20 સમિટ માટેની તૈયારીઓ ચાલી રહી છે. તમામ મુખ્ય રસ્તાઓ પર ડેકોરેશન માટે રાખવામાં આવેલા ફૂલ કુંડાની ચોરી થઈ રહી છે. રાત્રીના સમયમાં આ સણગારેલા કુંડાઓ ગાયબ થઈ રહ્યા છે. આ સિવાય સ્માર્ટ ટોયલેટ બ્લોકની બહાર સ્થાપિત જી20ના બેનરો-પોસ્ટરો પણ બ્લેડથી ફાડી…

બરેલીની મિશનરી શાળામાં વિદ્યાર્થીઓના હાથમાંથી રાખડી કાપી નખાઈ

મામલાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્કૂલ મેનેજમેન્ટથી માફી મંગાવવામાં આવી બરેલીઉત્તર પ્રદેશના બરેલીની એક મિશનરી સ્કૂલમાં વિદ્યાર્થીઓના હાથમાંથી રાખડી કાપી નાખવાનો મામલો સામે આવ્યો છે. ઘટના બાદ વિદ્યાર્થીઓના વાલીઓ અને હિન્દુ સંગઠનોએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. હિંદુ સંગઠનોએ સ્કૂલ પર ધાર્મિક લાગણીઓને દુભાવવાનો આરોપ લગાવ્યો છે.મળેલા અહેવાલો અનુસાર મામલો બરેલીના અમલા…

કિરણ પટેલને આજીવન કેદ થાય એવી 467મી કલમ તપાસ એજન્સીએ દૂર કરી

ધારા 467 હેઠળના ગુનાને દૂર કર્યા બાદ આરોપી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા બાકીના ગુનામાં માત્ર 7 વર્ષની સુધીની સજાની જોગવાઈ છે શ્રીનગરશ્રીનગરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે મહાઠગ કિરણ પટેલની જામીન આપતા નોંધ્યું હતું કે ચાર્જશીટના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે આઈપીસી ધારા 467 હેઠળના ગુનો કે જેમાં આજીવન કેદની સજા છે તેને તપાસ એંજન્સી દ્વારા…

નોર્થ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મોબાઈલના સુરક્ષિત ચાર્જ માટે ચાર્જ લાગશે

ઉત્તર મધ્ય રેલ્વે પ્રથમ તબક્કામાં 22 કિઓસ્ક મશીનો સ્થાપિત કરશે, મોબાઇલ ચાર્જ કરવા માટે 10 રૂપિયા ચૂકવવા પડશે નવી દિલ્હીઅત્યાર સુધી રેલવે સ્ટેશન પર મુસાફરો તેમના મોબાઈલ ફોન ફ્રીમાં ચાર્જ કરતા હતા. એક વીજ બોર્ડમાં ઘણી જગ્યાએ એકસાથે ડઝનેક મોબાઈલ ચાર્જ થાય છે. આ રેલવેની ફ્રી પેસેન્જર સુવિધાઓમાંથી એક છે. હવે રેલ્વે કિઓસ્ક મશીનો દ્વારા…

ભારતીય મૂળના ક્રિકેટર તનવીર સંઘા ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપની ટીમમાં સામેલ

તનવીરે તેની ડેબ્યુ મેચમાં દક્ષિણ આફ્રિકા સામેની ટી20માં ચાર ઓવરમાં માત્ર 31 રન આપીને 4 વિકેટ ઝડપી હતી ડરબનવર્લ્ડ કપ 2023 માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત-પાકિસ્તાનની ટીમો એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટ રમી રહી છે. તે જ સમયે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટી20 સિરીઝ રમાઈ રહી છે….

18થી 22 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર યોજાશે, આમાં 5 બેઠકો થશે

આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર હશે નવી દિલ્હીએક ચોંકાવનારા નિર્ણયમાં કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં 5 બેઠકો થશે. આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર હશે. મંત્રી પ્રહલાદ જોશીએ આ વિશેષ સત્રની જાણકારી…