સેન્સેક્સમાં 330 અને નિફ્ટીમાં 94 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

બેન્કિંગ અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી રહી, બેન્કિંગ, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક ઈન્ડેક્સ, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કોમોડિટી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસના શેરોમાં ખરીદી જોવા મળી મુંબઈસ્થાનિક શેર બજારમાં આજે મંદીનો માહોલ જોવા મળ્યો હતો, સ્થાનિક બજારો સપ્તાહની શરૂઆતના પ્રથમ દિવસે જ દબાણ સાથે ખુલ્યા હતા, જોકે, કારોબારી દિવસના અંતે બન્ને ઇન્ડેક્સમાં…

કોઈનો પણ સીઆઈઆર લેવાય તો એમએમએસ-ઈમેલથી જાણ કરવી પડશેઃ રિઝર્વ બેંક

કેન્દ્રીય બેંક દ્વારા ક્રેડિટ ઈન્સ્ટીટ્યુશન અને ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીની કસ્ટમર સર્વિસ અને ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હીરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખી એક નવો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા દરેક ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને સુચના આપવામાં આવી છે કે, જ્યારે પણ બેંક અથવા એનબીએફસીકંપની…

સેન્સેક્સમાં 635 અને નિફ્ટીમાં 190 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

રિયલ્ટી, એનર્જી અને ઓટો શેર્સમાં ખરીદી રહી. પીએસઈ, આઈટી, ઈન્ફ્રા ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા, મેટલ, બેન્કિંગ અને એફએમસીજી શેર્સમાં ખરીદી મુંબઈઆજે સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં રોનક જોવા મળી છે. છેલ્લા પાંચ દિવસથી માર્કેટ લાલ નિશાન સાથે બંધ થતું હતું, જો કે, આજે માર્કેટ લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. નવેમ્બર સિરીઝની માર્કેટમાં…

ભારત મોબાઈલ ફોનમાં ઈમ્પોર્ટર હતું આજે એક્સપોર્ટર બની ગયુઃ મોદી

મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું કે જૂની સરકાર એક સમયે હેંગ મોડમાં જતી રહી હતી, હવે હવે આપણે 6જી તરફ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ નવી દિલ્હીદિલ્હીમાં વડાપ્રધાન મોદી એ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના 7મા સંસ્કરણ દરમિયાન દેશભરની પસંદગીની સંસ્થાનોમાં 100 નવી 5જી લેબનું ઉદઘાટન કર્યું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આવનારું…

ઈશા, આકાશ અને અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના બોર્ડમાં સામેલ

ભારે બહુમતી સાથે ત્રણે ભાઈ-બહેનને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સ પદે નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ મુંબઈઅંબાણી પરિવારના ત્રણ સભ્યો ઈશા, આકાશ અને અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ માં સામેલ કરવા શેરધારકોની મંજૂરી મળી ગઈ છે. શેરધારકોએ ત્રણેય ભાઈ-બહેનને કંપનીના નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સ પદે નિમણૂક કરવા પર મહોર મારી દીધી છે. કંપનીએ રેગ્યૂલેટરી ફાઈલિંગમાં બીએસઈ…

ગ્રાહકોની ફરિયાદોનું 30 દિવસની અંદર સમાધાન જરૂરી, નહીં તો રોજના 100 રુપિયા દંડ

આરબીઆઈ ક્રેડિટ ઇન્સ્ટિટ્યૂશન્સ અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીને ક્રેડિટ ઇન્ફોર્મેશન અપડેટ અને કરેક્શન માટે વળતર ફ્રેમવર્ક રજુ કરવા નિર્દેશ આપ્યા નવી દિલ્હીભારતીય રીઝર્વ બેન્કે ધિરાણકર્તાઓ, નાણાકીય સંસ્થાઓ અને ક્રેડિટ બ્યુરોને કહ્યું છે કે તેમને ગ્રાહકોની ફરિયાદોનું 30 દિવસની અંદર સમાધાન લાવવું પડશે. જો આમ નહિ કરવામાં આવે તો રોજ 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. આરબીઆઈ ક્રેડિટ…

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023માં શ્રી આકાશ અંબાણી, ચેરમેન, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડનું વક્તવ્ય

પરમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, પરમ આદરણીય મંત્રી શ્રી વૈષ્ણવીજી, પરમ આદરણીય મંત્રી શ્રી ચૌહાણજી અને સચિવ શ્રી મિત્તલજી ઉદ્યોગના મારા જાણીતા વરિષ્ઠો, વિશ્વભરના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, મહિલાઓ અને સજ્જનો, નમસ્તે અને શુભ સવાર. આપણા સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન, દરેક પેઢીને એવા વિઝનની જરૂર હોય છે જે તેને મહાન કાર્યો કરવા માટે પ્રેરિત કરે. તમે મારી પેઢીને…

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ઝુઝાર ટીનવાલાને ચીફ ટેક્નોલોજી અને ઓપરેશન્સ ઓફિસર (સીટીઓઓ) તરીકે નિયુક્ત કર્યા

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આજે ભારત અને દક્ષિણ એશિયા માટે ચીફ ટેક્નોલોજી અને ઓપરેશન્સ ઓફિસર (સીટીઓઓ) તરીકે ઝુઝાર ટીનવાલાની નિમણૂકની જાહેરાત કરી છે. તેમણે સરબજીત આનંદ પાસેથી કાર્યભાર સંભાળ્યો, જેમણે બેંકની બહાર અન્ય તકો મેળવવાનું નક્કી કર્યું છે. ઝુઝાર અગાઉ ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા અને તેઓ 26 વર્ષથી બેંક સાથે છે. તેઓ ઓપરેશન્સ અને ટેક્નોલોજીમાં વિવિધ…

જિયો ભારતમાં ગ્રાહકોને શ્રેષ્ઠ ઇન-હોમ-એક્સપિરિયન્સ આપવા માટે પ્લમના ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે

જિયો ફાઇબર અને જિયો એર ફાઇબર બંને પર એઆઇ-એન્હેન્સ ઇન-હોમ સર્વિસીઝ ઉપલબ્ધ થશે મુંબઈ, ભારત અને નેટવર્ક એક્સ, પેરિસ, 25 ઓક્ટોબર 2023: ભારતના સૌથી મોટા ટેલીકોમ નેટવર્ક રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે આજે સમગ્ર ભારતમાં તેના ગ્રાહકોને માર્કેટ અગ્રણી સ્માર્ટ હોમ અને સ્મોલ બિઝનેસ સર્વિસીઝ પૂરી પાડવા માટે નેટવર્ક સેવાઓ અને કન્ઝ્યુમર એક્સપિરિયન્સના ક્ષેત્રે અગ્રણી પ્લમ®…

એનઆરઆઈએ નિવૃત્તિના આયોજન અંગે કઈ બાબત જાણવી જોઈએ

ફુગાવો અને ભૂ-રાજકીય તંગદીલી જેવી પ્રવૃત્તિઓની આર્થિક વૈશ્વિક મંદી છતાં ભારતની આર્થિક વૃદ્ધિ સ્વસ્થ ટ્રેક પર આગેકૂચ ચાલુ રાખશે. 7 ટકાના અંદાજિત વૃદ્ધિદર સાથે ભારત કદની દૃષ્ટિએ વિશ્વમાં પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના અહેવાલમાં જણાવાયું છે. તેથી માત્ર ભારતીય નાગરિકો જ નહીં પરંતુ તેમના ગૃહ વતનમાં તેમના…

શેરબજારમાં એક જ દિવસમાં રોકાણકારોના 5.54 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા

સેન્સેક્સમાં 901 અને નિફ્ટીમાં 265 પોઈન્ટનું ગાબડું પડ્યું, 5 વર્ષમાં બજારની આ પ્રથમ નકારાત્મક ઓક્ટોબર શ્રેણી છે મુંબઈભારતીય સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે જેના કારણે રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આજે ફરી બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. 5 વર્ષમાં બજારની આ…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કર્યું

બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, જાહેર નાણાંકીય સંસ્થાઓ અને પ્રમાણમાં ઊંચા વ્યાજ દરના જોખમ અને મધ્યમ ક્રેડિટ જોખમ સાથેના ડેટ સાધનોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ મુખ્ય બાબતોઃ એનએફઓ 25મી ઓક્ટોબર 2023ના રોજ ખુલે છે અને 6મી નવેમ્બર 2023ના રોજ બંધ થાય છેફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી બેન્કિંગ અને પીએસયુ ડેટ ઇન્ડેક્સ છેએન્ટ્રી લોડ લાગુ નથી અને…

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રીન પ્રોજેક્ટ્સને સમર્પિત આવક સાથે પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ રજૂ કરી

• પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ તેની સંપૂર્ણ આવકને વેસ્ટ મેનેજમેન્ટ, સોલર પ્રોજેક્ટ્સ, પ્લાસ્ટિક રિસાયક્લિંગ, વરસાદી પાણીના સંગ્રહ અને ઇલેક્ટ્રિક વાહનો સહિત રિન્યુએબલ અને ગ્રીન પ્રોજેક્ટ્સને સમર્થન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.• ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ એ પ્રોજેક્ટ્સ અને બિઝનેસને ટેકો આપીને વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે જે ક્લાઈમેટ ચેન્જ અને ટકાઉ…

શેરબજાર ફરી ઊંધા માથે પટકાયું, રોકાણકારોના બે લાખ કરોડ ડૂબ્યા

સેન્સેક્સમાં 523 અને નિફ્ટીમાં 160 પોઈન્ટનું ગાબડું પડ્યું, આઈટી, રિયલ્ટી, ફાર્મા ઈન્ડાઈસિસમાં દબાણ, બેન્કિંગ, ઓટો, એનર્જી શેરોમાં વેચવાલી મુંબઈઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર પડતી જોવા મળી રહી છે. આજે ફરી બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. માર્કેટમાં મંદીનો દોર યથાવત છે. સેન્સેક્સ- નિફ્ટી સતત 5માં દિવસે ઘટાડા સાથે બંધ…

પીએન્ડકે ખાતરો પર રૂ. 22,303 કરોડની સબસિડીના પ્રસ્તાવને મંજૂરી

મંત્રી મંડળે નાઈટ્રોજન, ફોસ્ફોરસ, પોટાશ અને સલ્ફર જેવા વિભિન્ન માટી પોષક તત્વો પર પોષણ આધારિત સબસિડી આપવાનો નિર્ણય કર્યો નવી દિલ્હીદિવાળી પહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે આજે ચાલુ રવી સિઝનમાં ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર આપવા માટે પીએન્ડકે ખાતરો પર રૂ. 22,303 કરોડની સબસિડી આપવાના…

ભારતે કેનેડા સાથે મસૂર દાળ માટે નવા કરાર ન કર્યા

હસ્તાક્ષર થયેલા કરાર હેઠળ જ દાળની જ ખરીદી ચાલુ છે, નાણાકીય વર્ષ 2022-23માં કેનેડા પાસેથી ભારતે સૌથી વધુ મસૂર દાળની ખરીદી કરી હતી નવી દિલ્હીભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી રાજદ્વારી તણાવ ચાલી રહ્યો છે જેની અસર બંને દેશોમાં નિકાસ-આયાત પર થવા લાગી છે. કેનેડા ભારતમાં સૌથી વધુ મસૂર દાળ નિકાસ કરે છે પરંતુ…

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 595 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 46 ટકા વધ્યો

લક્ષ્ય 2026 લક્ષ્યોને સમય પહેલા હાંસલ કરીને ફિનટેક@સ્કેલમાં રૂપાંતરિત કર્યું; પ્લેનેટ એપ 60 લાખને પાર કરી ગઈ છે અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) માંની એક અને ગ્રાહક-કેન્દ્રિત, ઉચ્ચ-વર્ગની, ડિજિટલી-સક્ષમ રિટેલ એનબીએફસી બનવા તરફ તેની સફરને વેગ આપી રહેલી એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (એલટીએફએચ) 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 595 કરોડનો…

સાણંદમાં 250 મેગાવોટનો હાઈડ્રોજનના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝરનો પ્લાન્ટ નખાશે

ગ્રીન્ઝો ઇન્ડિયા દ્વારા રૂ. 3500 કરોડના ખર્ચે નખાનારો પ્લાન્ટ છથી સાત માસમાં શરૂ થવાની કંપનીને આશા અમદાવાદગ્રીન્ઝો ઇન્ડિયા ગુજરાતમાં રૂ. 3500 કરોડના ખર્ચે 250 મેગાવોટની ક્ષમતાનો હાઈડ્રોજનના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર બનાવવાનો પ્લાન્ટ નાખશે. સાણંદમાં સ્થપાનારો આ પ્લાન્ટનું કામ છથી સાત મહિનામાં સુધીમાં પૂરું થઈ જવાની ધારણા છે. ગ્રીન્ઝો ઇન્ડિયાએ સતત ત્રણ વર્ષ સુધી સંશોધન કરીને આલ્કલાઈન…

શેરબજારમાં બ્લેક મન્ડે, સેન્સેક્સમાં 826 અને નિફ્ટીમાં 261 પોઈન્ટનો કડાકો

રોકાણકારોના 7.60 લાખ કરોડનું ધોવાણ, આ સતત ચોથું સત્ર છે જ્યારે બજારમાં ઘટાડો જોવા મળ્યો મુંબઈસપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં જોરદાર કડાકો બોલાયો છે, વૈશ્વિક દબાણના કારણે આજે શેર બજારમાં મુખ્ય સૂચકાંકો દિવસ દરમિયાન નીચા રહ્યાં હતા, અને કારોબાર શુષ્ક રહ્યાં હતા. સોમવારે સવારથી જ માર્કેટમાં કોહરામ મચી ગયો હતો અને દિવસના અંતે માર્કેટ 800થી…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધનો પ્રભાવ આઈએમઈઈસી પર નહીં પડે

8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડવા માટે રોકાણ વધારવામાં આવશે, જેથી દેશમાં કોઈપણ જગ્યાએથી 36 કલાકમાં આ બંદર પર પહોંચી શકાય નવી દિલ્હી ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર (આઈએમઈઈસી)નું કામ શરૂ થઈ ગયું છે. જેમાં 8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડવામાં આ પ્રોજેક્ટમાં રૂ. 3.5 લાખ કરોડનો ખર્ચ થશે. ઇઝરાયેલ અને…