એનડીએમાં જવા માટે હવે હું કયા મોઢે ના પાડું, કોઈ કસર બાકી નથીઃ જયંત
આજના સમયમાં બેઠક અને ચૂંટણીની વાત કરવી નાના બનવા સમાન કહેવાશે, વડાપ્રધાને દેશના દિલને જીતવાનું કામ કર્યું છેઃ રાષ્ટ્રીય લોકતાંત્રીક દળના અધ્યક્ષ નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર એસ.સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કર્યા બાદ ચૌધરી ચરણ સિંહના પૌત્ર અને રાષ્ટ્રીય…
