હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વડીલોના બી.પી અને સુગર નું ચેકિંગ

Spread the love

ચઢતી ઉંમરે પોતાના સ્વાસ્થ્યની જાળવણી કવી રીતે રાખવીતેની માહિતી
નિરમા ફાર્મસીનાના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી

આજરોજ હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં (વૃદ્ધાશ્રમ)માં રહેતાં વડીલોનાનિરમા ફાર્મસીના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું સુગર અને બી.પી. ચેક કરી ઢળતી ઉંમરે પોતાના સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખવી તે બાબતે વિસ્તૃત રીતે પ્રેક્ટિકલ સમજ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી. આ આરોગ્યલક્ષી સંભાળને સમજવા વૃદ્ધાશ્રમમાં રહેતાં 107 વડીલોએ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *