હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં ધી અમદાવાદ ડિ.કો.ઓ.બેન્ક દ્વારા ગ્રાહક સંવાદ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ 18-05-26 ને સોમવારના રોજ સાંજે હીરામણિ કેમ્પસમાં ધી અમદાવાદ ડિ.કો.ઓ.બેંક દ્વારા ગ્રાહક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લગભગ 150 ખાતેદારોએ ભાગ લઈ બેન્કની કામગીરી અને ગ્રાહકલક્ષી યોજનાઓની માહિતી મેળવી હતી. આ આયોજન ધી અમદાવાદ ડિ.કો.ઓ.બેંક, હીરામણિ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું.

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં શેલ્બી હૉસ્પિટલના સહયોગથી કેન્સર અવરનેસ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં શેલ્બી હૉસ્પિટલના કેન્સર સર્જન ડૉ.માનસી શાહ દ્વારા કેન્સર અવરનેસ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કેન્સરના લક્ષણો, કેન્સરના પ્રકારઅને તેના નિવારણ વિષે માહિતી આપી હતી.

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વડીલોના બી.પી અને સુગર નું ચેકિંગ

ચઢતી ઉંમરે પોતાના સ્વાસ્થ્યની જાળવણી કવી રીતે રાખવીતેની માહિતીનિરમા ફાર્મસીનાના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી આજરોજ હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં (વૃદ્ધાશ્રમ)માં રહેતાં વડીલોનાનિરમા ફાર્મસીના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું સુગર અને બી.પી. ચેક કરી ઢળતી ઉંમરે પોતાના સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખવી તે બાબતે વિસ્તૃત રીતે પ્રેક્ટિકલ સમજ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી. આ આરોગ્યલક્ષી સંભાળને સમજવા વૃદ્ધાશ્રમમાં રહેતાં…

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં સુખદેવસિંહ ગઢવીનો ડાયરો યોજાયો

તા.09-01-2025 ના રોજ સાંજે 4 કલાકે હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં  ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ચિરાગ ખાદી ગ્રામઉદ્યોગ વિકાસ સંઘના સહયોગથી અમે રંગીલા ગુજરાતી ના થીમ ઉપર ડાયરો, ગુજરાતી લોકગીતો, ભજન અને હાસ્યનો કાર્યક્રમ વૃદ્ધાશ્રમનાં વડીલો માટે યોજવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ અને જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન…

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વડીલો દ્વારા ગણપતિ ભગવાનની મૂર્તિનું વિસર્જન

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં વડીલો દ્વારા ગણપતિભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું