રાહુલના સ્થાને વીવીએસ લક્ષ્મણને હેડ કોચ બનાવવાની શક્યતા

લક્ષ્મણ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે અમદાવાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. હવે બીસીસીઆઈ ટૂંક સમયમાં જ દ્રવિડને લઈને નિર્ણય લઇ શકે છે. ભારતીય ટીમે વન-ડે વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે તેને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો….

રોહિત શર્મા વિશ્વનો સૌથી કમનસીબ માણસઃ ટ્રેવિસ હેડ

રોહિત શર્મા મેચમાં આક્રમક 31 બોલમાં ચાર બાઉન્ડ્રી, ત્રણ સિક્સર સાથે 47 રન બનાવીને હેડના હાથમાં ઝિલાઈ ગયો હતો અમદાવાદ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે પરાજય આપીને છઠ્ઠી વખત વિશ્વકપ પર કબજો કર્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટાકારીને…

વિશાખાપટ્ટનના ફિશિંગ બંદરમાં આગથી 25 ફિશિંગ બોટ બળીને ખાક

આગ રવિવારે મોડી રાત્રે શરૂ થઈ હતી, જે સોમવારે વહેલી સવાર સુધી ચાલુ રહી વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં સ્થિત ફિશિંગ હાર્બરમાં સોમવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ફિશિંગ બંદર પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બંદરે પાર્ક કરેલી 25 મેકેનાઈઝ્ડ ફિશિંગ બોટ બળીને રાખ થઈ ગઈ હતી. આગ રવિવારે મોડી રાત્રે શરૂ…

વડાપ્રધાન 22 જાન્યુઆરીએ બપોરે 12:20 વાગ્યે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે

સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો, પ્રથમ તબક્કો 20 ડિસેમ્બર સુધી ચાલશે અયોધ્યા વર્ષે 22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય બનાવવા માટે રવિવારે સાકેત નિલયમ ખાતે સંઘ પરિવારની બેઠક યોજાઈ હતી. જેમાં સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને…

મહારાષ્ટ્રના હિંગોલીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ભૂકંપનું કેન્દ્ર હિંગોલીમાં 5 કિ.મી.ની ઊંડાઈએ હોવાનું જણાવાયું મુંબઈ મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ હતી.  જોકે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ડરી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર હિંગોલીમાં 5 કિ.મી.ની ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. અગાઉ રવિવારે જ આંદમાન…

ભારતના પાંચ ખેલાડીનો આ વર્લ્ડ કપ છેલ્લો હોવાની શક્યતા

રોહિત, વિરાટ, રવીન્દ્ર, શમી અને સૂર્યકુમારની વધતી વયને જોતા તેમના હવે પછીના વર્લ્ડ કપમાં રમવાની શક્યતા નહિવત અમદાવાદ આઈસીસી વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સપનું ફરી એક વખત અધૂરું રહી ગયું. ઓસ્ટ્રેલિયાએ ભારતના કરોડો ક્રિકેટ ચાહકોને કારમો ઝાટકો પહોંચાડતા ભારતને તેની જ ભૂમિ પર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સેલીબ્રીટીઓની હાજરી વચ્ચે શાન સાથે 6 વિકેટથી…

નેતન્યાહૂના પુત્રના નિવેદન પર ઈઝરાયેલી ફોર્સ ભડકી ઊઠી

ઈઝરાયેલી ફોર્સે એક નિવેદન જારી કરીને કહ્યું કે સારું થશે કે તમે ચૂપ રહો, અમે અમરા ઘણા સૈનિક શહિદ થયા જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને લગભગ દોઢ મહિનો વીતી ચૂક્યો છે ત્યારે આ યુદ્ધમાં ઈઝરાયલી સૈન્ય ગાઝા પટ્ટીમાં 13000 લોકોના જીવ લઈ ચૂકી છે. દરમિયાન ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના દીકરા યેર નેતન્યાહૂએ હમાસના હુમલા…

હારથી હતાશ ટીમ ઈન્ડિયાનું ગૌતમ ગંભીર-વિરેન્દ્ર સહેવાગે મનોબળ વધાર્યું

બન્ને પૂર્વ ક્રિકેટર્સે છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમને અભિનંદન આપ્યા નવી દિલ્હી વર્લ્ડ કપ 2023 ભારતીય ટીમ હારી જતાં ત્રીજી વખત ચેમ્પિયન બનાવાનું સપનું રોળાયું છે અને ક્રિકેટના કરોડો ચાહકો સાથે ખેલાડીઓનું પણ મનોબળ તુટી ગયું હતું અને ફાઈનલમાં મળેલી હારથી ભાવનાઓ પર કાબુ રાખી શક્યા ન હતા ત્યારે ગંભીર અને સેહવાગે ટીમને…

અનુષ્કા-આથિયાની વાત-ચીતના નિવેદન પર લોકો ભજ્જીથી નારાજ

બોલિવૂડના અભિનેત્રીઓ પર હરભજનની ટીપ્પણી પર લોકોએ આક્રોશ ઠાલવ્યો, કેટલાકે તેના અભિપ્રાય પર સહમતી દર્શાવી અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ એતિહાસિક મેચ જોવા માટે ક્રિકેટ ફેન્સ દેશ-વિદેશથી અમદાવાદ આવ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે બોલીવૂડના ઘણાં…

દેવ દિવાળી બાદ લગ્નો શરૂ થશે, વર્ષમાં લગ્ન માટે માત્ર 44 શુભ મુહૂર્ત

નવેમ્બર માસમાં આગામી તા. 27ના લગ્નનું પ્રથમ શુભ મુહૂર્ત છે, ગત વર્ષે લગ્નના 63 શુભ મુહૂર્તો હતા અમદાવાદ દેવ દિવાળી બાદ લગ્નની સીઝન શરુ થાય છે. તુલસીવિવાહ બાદ શુભ લગ્નોનો પ્રારંભ થશે. નૂતન વર્ષ વિક્રમ સંવંત 2080 માં લગ્નના 44 મુહૂર્તો છે. આ વખતે ગુરુ-શુક્રના અસ્તના કારણે મે મહિનામાં લગ્નના મુહૂર્તો નથી. જયારે ચાલુ નવેમ્બર…

નશામાં ધૂત પેસેન્જરે ક્રૂ સાથે ખરાબ વર્તન કર્યું

લેન્ડિંગ પર પેસેન્જરને સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને સોંપવામાં આવ્યો નવી દિલ્હી જયપુરથી બેંગલુરુ જતી ફ્લાઇટ 6ઈ556 માં નશામાં ધૂત પેસેન્જરે ક્રૂ સાથે ગેરવર્તણૂક કરી હતી . કંપનીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ઘણી ચેતવણીઓ હોવા છતાં, પેસેન્જર સામે કાયદેસરની કાર્યવાહી માટે લેન્ડિંગ પર પેસેન્જરને સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. ભૂતકાળમાં પણ…

પ્રેમ પ્રકરણમાં આરોપી યુવકે ત્રણ જણાને ઠાર કર્યા

આશિષ ચૌધરી ઘણા વર્ષોથી શશિભૂષણ ઝાની પુત્રી દુર્ગાના પ્રેમમાં હતો લખીસરાય હત્યા કેસ થોડા જ સમયમાં પ્રકાશમાં આવ્યો હતો. એસપીએ જણાવ્યું કે પાગલ પ્રેમીએ શા માટે આ ભયાનક પગલું ભર્યું. કટ્ટરપંથીઓએ છઠ ઘાટથી પરત ફરી રહેલા આખા પરિવાર પર ગોળીબાર કર્યો, જેના પછી ત્રણ લોકોના મોત થયા. ત્રણ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસ આ…

ઇઝરાયેલ સાથે જોડાયેલા ભારત આવતા જહાજને હાઇજેક કર્યાનો હુતીનો દાવો

તેહરાનના સાથી હુતીએ પણ તાજેતરમાં ગાઝા પટ્ટીમાં લડતા પેલેસ્ટિનિયન હમાસ આતંકવાદીઓ સાથે એકતામાં ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો જેરૂસલેમ હુતીઓએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓએ સમુદ્રમાં ઇઝરાયેલનું એક જહાજ કબજે કર્યું છે. જૂથના પ્રવક્તાએ કહ્યું કે અમે જહાજના ક્રૂ સાથે ઇસ્લામિક સિદ્ધાંતો અને મૂલ્યો અનુસાર વ્યવહાર કરી રહ્યા છીએ. તેહરાનના સાથી હુતીએ પણ…

બાબરે જીત માટે ઓસી.ને અભિનંદન પાઠવ્યા

વિરાટ કોહલીએ ટી20માં ઈંગ્લેન્ડ સામે પાક.ના વિજય બાદ આપેલા અભિનંદનને બાબરના નિવેદન સાથે સરખાવાયું કરાંચી 2023 માં ચેમ્પિયન બનવાનું સપનું અધૂરું રહ્યું. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટે હરાવ્યું હતું .પ્રથમ બેટિંગ કરતા કાંગારૂ બોલરોએ ભારતીય ટીમને 240 રનના સ્કોર સુધી રોકી દીધી હતી . જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટ્રેવિસ હેડની સદીના આધારે માત્ર 43…

આઈસીસી-11માં છ ભારતીય ક્રિકેટર્સને સ્થાન મળ્યું

આઈસીસીની પ્લેઇંગ ઈલેવનનો કેપ્ટન રોહિત શર્મા, પાકિસ્તાનની ટીમના એકપણ ખેલાડીને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યું દુબઈ આઈસીસીએ વન-ડે વર્લ્ડ કપ 2023 માટે પોતાના પ્લેઇંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. આશરે દોઢ મહિના ચાલેલા આ મેગા ટુર્નામેન્ટમાં દમદાર પ્રદર્શનના આધારે આઈસીસીએ તેના પ્લેઇંગ ઇએલવનમાં 6 ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યો છે. આઈસીસીની આ પ્લેઇંગ ઈલેવનનો કેપ્ટન રોહિત…

ઓપનએઆઈના સહ-સ્થાપક અને સીઈઓ સેમ ઓલ્ટમેનને પદ પરથી હટાવવામાં આવ્યા

બોર્ડને હવે ઓલ્ટમેનની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી, આ કારણે ઓલ્ટમેને તેમના પદ પરથી રાજીનામું આપવું પડશે વોશિંગ્ટન ચેટજીપીઆઈટીના નિર્માતા અને ઓપનએઆઈ તરફથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ચેટજીપીઆઈટી બનાવનાર કંપની ઓપનએઆઈના સહ-સ્થાપક અને સીઈઓ સેમ ઓલ્ટમેનને પદ પરથી હટાવવામાં આવ્યા છે. બોર્ડને હવે ઓલ્ટમેનની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી, આ કારણે ઓલ્ટમેને તેમના…

ઈઝરાયલ સરકારે ગાઝાને ઈંધણ પુરવઠા માટે મંજૂરી આપી

ઇંધણની અછતને કારણે ગાઝામાં યુએનની સહાય પુરવઠો ફરીથી અટકાવી દેવામાં આવ્યો હતો જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ જ છે. ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બાળકો અને મહિલાઓ સહિત હજારો લોકોના મોત થયા છે ત્યારે ઇઝરાયેલ સરકારે ગાઝાને ઇંધણ પુરવઠાને મંજૂરી આપી છે.  ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિના…

પરવાનગી વિના બ્રિજના ઉદ્ઘાટન મામલે આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર

લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન  મામલે સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી મુંબઈ મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ  એફઆઈઆર મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.  આદિત્ય ઠાકરે પર આરોપ છે કે તેણે પરવાનગી વિના લોઅર…

સ્ટેડિયમ માટે દર બાર મિનિટે મેટ્રો દોડાવવામાં આવશે

મેટ્રોના ટાઇમટેબલમાં રોજ કરતા 19મી નવેમ્બરે ફેરફાર જોવા મળશે અમદાવાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એટલે કે મોદી સ્ટેડીયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે મેચને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે એએમસી દ્વારા ખાસ…

વર્લ્ડ કપના તમામ વિજેતા સુકાનીઓને બ્લેઝર દ્વારા સન્માનિત કરાશે

પ્રથમ ઇનિંગ પછી સન્માન સમારોહમાં એમ.એસ ધોની, કપિલ દેવ, રિકી પોન્ટિંગ, ક્લાઈવ લોઈડ, એલન બોર્ડર, ઈયોન મોર્ગન અને અર્જુન રણતુંગા હાજર રહેશે અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદમાં વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. આ ફાઈનલ મેચ દરમિયાન વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનું ખાસ અંદાજમાં સન્માન કરવામાં આવશે. બીસીસીઆઈ અત્યાર સુધીના વર્લ્ડ કપ…