વર્લ્ડકપની ટીમમાં અશ્વિના સમાવેશના કોચ દ્રવિડના સંકેત
પેટાઃ ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને અશ્વિનને ટીમમાં સ્થાન આપવા અંગે કોચે ફોડ પાડ્યો નવી દિલ્હી આઈસીસી વનડે વર્લ્ડ કપમાં ભારત કઈ ટીમ સાથે મેદાનમાં ઉતરશે તે મુદ્દે ઘણી વાતો કરવામાં આવી. 5 સપ્ટેમ્બરે આખરે સિલેક્ટર્સે ટીમની જાહેરાત કરી. આઈસીસીએ ટીમમાં પરિવર્તન માટે 28 સપ્ટેમ્બર સુધીની અંતિમ તારીખ નક્કી કરી છે. ટીમ ઈન્ડિયાની ફાઈનલ ટીમને નક્કી…
