મંદિર માનસિક ગુલામીનો માર્ગ, શાળાનો માર્ગ પ્રકાશનોઃ ચંદ્રશેખર સિંહ
આરજેડી ધારાસભ્યના પોસ્ટરને લઈને એક હિન્દુ સંગઠને જે કોઈ તેની જીભ કાપી નાખશે તેને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી પટનાબિહારના શિક્ષા મંત્રી પ્રોફેસર ચંદ્રશેખર સિંહે મંદિરને લઈને આપેલા નિવેદનને લઈને હવે વિવાદ ઉભો થયો છે. રોહતાસના ડેહરીમાં એક કાર્યક્રમમાં આરજેડી નેતાએ કહ્યું કે, મંદિર ગુલામીનો માર્ગ છે, જ્યારે શાળાઓ પ્રકાશનો માર્ગ છે.સાવિત્રીબાઈ ફુલે…
