રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા
અંદાજિત 4થી 5 હુમલાખોરોએ સુખદેવ સિંહ ગોગામેડ પર ફાયરિંગ કરતા. ગોળી સુખદેવ સિંહના હૃદય અને ખભા પાસે વાગી. જેના કારણે તેમનું હોસ્પિટલ પહોંચતા જ મોત થયું જયપુરરાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરાઈ છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં હત્યારા ગોગામેડી સાથે…
