રશિયામાં ફસાયેલા નેપાળી નાગરિકોએ પાછા ફરવા ભારતની મદદ માગી
હવે તેમને યુક્રેન સામે યુધ્ધ લડવા માટે મજબૂર કરાઈ રહ્યા છે, નેપાળના કહેવા પ્રમાણે 6 નાગરિકોના મોત થયા છે મોસ્કો રશિયામાં ફસાયેલા નેપાળી નાગરિકોએ નેપાળ પાછા ફરવા માટે હવે પોતાની સરકારની જગ્યાએ ભારતની મદદ માંગી છે. ભારતના પણ કેટલાક નાગરિકો રશિયામાં ફસાયેલા છે અને તેની વચ્ચે નેપાળી નાગરિકો પણ હવે ભારત તરફ આશાભરી નજર માંડીને…
