મૃત દર્શાવેલી માતા સાથે શખ્સનું ત્રણ દાયકા બાદ મિલન
જગજીતના પિતાના અવસાન બાદ માતાના મા-બાપે તેના બીજા લગ્ન કરાવી દેતાં જગજીતના દાદા-દાદી તેને પોતાની સાથે લઈ ગયા હતા પટિયાલાપૂરમાં રેસ્ક્યૂનું કામ કરી રહેલા જગજીત સિંહ પોતાના મિશનમાં વ્યસ્ત હતા. પૂરમાં ફસાયેલા લોકોને તેઓ મદદ કરતા હતા અને બહાર કાઢતા હતા ત્યારે એમને અંદાજો પણ નહોતો કે નિઃસ્વાર્થ ભાવે કરેલા આ કામનું સુખદ ફળ મળશે….
