ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર જસકીરત સિંહ સિદ્ધૂનો દેશનિકાલ થઈ શકે છે
કેનેડામાં વર્ષ 2018માં થયેલા બસ અને ટ્ર્ક એક્સિડન્ટમાં 16 લોકોના મોત થયા હતા અને 13 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા ટોરેન્ટોકેનેડામાં હમ્બોલ્ટ બ્રોંકોસમાં બસ એક્સિડન્ટના આરોપી ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર જસકીરત સિંહ સિદ્ધૂ ભારતમાં પોતાના નિર્વાસન વિરૂદ્ધ કેનેડામાં કેસ હારી ગયો છે. કોર્ટે ટ્રક ચાલક જસકીરતની અરજીને ખારીજ કરી દીધી અને તેને ગુરુવારે ખતરનાક ડ્રાઈવિંગના આરોપોમાં…
