હનિટ્રેપથી ધર્મપરિવર્તનના કેસમાં સહારનપુરથી ત્રણની ધરપકડ
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ધર્માંતરણ અંગે પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીની તપાસ કરવામાં આવી લખનૌઆતંકવાદ વિરોધી દળ (એટીએસ) એ ધર્મ પરિવર્તન મામલે સહારનપુરથી ત્રણ લોકોની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ અન્ય ધર્મના યુવકોને પોતાની નજીક લાવ્યા બાદ હની ટ્રેપ દ્વારા તેમનું ધર્મપરિવર્તન કરાવતા હતા.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નાઝિમ હસન…
