એક કરોડની લૂંટ માટે જ્યોતિષ પાસેથી મુહૂર્ત કઢાવ્યું
શુભ મુહૂર્ત પ્રમાણે લૂંટ કરી અને લૂંટમાં પણ સફળતા મળી પરંતુ 4 મહિના બાદ લૂંટનો પર્દાફાશ થતા લૂંટારુઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા બારામતી લોકો સામાન્યતઃ લગ્ન કે નવી વસ્તુ ખરીદવા માટે જ્યોતિષથી શુભ મુહૂર્ત કઢાવતા હોય છે. પરંતુ મહારાષ્ટ્રના બારામતીમાં એક ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે, જ્યાં ચોરોએ 1 કરોડ રૂપિયાની લૂંટ કરવા માટે જ્યોતિષીથી…
