હોર્મુઝ સંકટ દરમિયાન ભારતે એલપીજીનો પુરવઠો જાળવી રાખ્યો
રિફાઇનરીઓમાં 54 ટકા ઉત્પાદન વધાર્યું, અમેરિકા સહિત અનેક દેશોમાંથી વધારાનો પુરવઠો મેળવી ઊર્જા સંકટનો સફળતાપૂર્વક સામનો કરાયો નવી દિલ્હી: હોર્મુઝ સ્ટ્રેટમાં ચાર મહિના સુધી સર્જાયેલા ઊર્જા સંકટ દરમિયાન ભારત સરકારે ઝડપી અને અસરકારક પગલાં લઈને દેશમાં એલપીજી (રસોઈ ગેસ) અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો અવિરત જાળવી રાખ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ…
