મોદીની વોટ્સએપ ચેનલના એક જ દિવસમાં 10 લાખતી વધુ ફોલોઅર્સ

મોદીના એક્સ પર 91 મિલિયનથી વધુ, ફેસબુક પર 48 મિલિયન, ઈન્સ્ટાગ્રામ પર 78 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે નવી દિલ્હી એક્સ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રેકોર્ડ ફોલોઅર્સ કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તાજેતરમાં જ વોટ્સએપએ ચેનલ પ્લેટફોર્મની સેવા શરૂ કરી છે. જેના પર પીએમ મોદીએ…

અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર આઈટીના દરોડા

સ્વાતિ બિલ્ડકોન સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા અમદાવાદ સુરત બાદ અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં શહેરના જાણીતા બિલ્ડરો પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. આ પહેલા સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ પર તવાઈ બોલાવી હતી. શહેરમાં લાંબા સમય બાદ ઈન્કમટેક્સ…

હેડિંગઃશેફાલી વર્મા એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં ફીફ્ટી ફટકારનારી પ્રથમ ભારતીય

શેફાલીએ 39 બોલમાં 67 રન બનાવ્યા જે દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા નવી દિલ્હી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ 2023ની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત અને મલેશિયા વચ્ચે રમાયેલી મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 2 વિકેટના નુકસાને 173 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મલેશિયાની ટીમ…

એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટઃ મલેશિયા સામેની મેચ રદ થતાં ભારત સેમિફાઈનલમાં

ભારતની ઇનિંગ્સ દરમિયાન વરસાદ વિલેન બન્યો હતો, જેના કારણે 15-15 ઓવરની મેચ રમાઈ હતી નવી દિલ્હી એશિયન ગેમ્સ 2023માં આજે મહિલા ક્રિકેટ ઇવેન્ટમાં ભારત અને મલેશિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ ક્વાર્ટર ફાઈનલ મેચને વરસાદ ના કારણે રદ્દ કરવામાં આવી હતી. આ સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારત અને…

ટી20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચ અમેરિકાના ત્રણ શહેરોમાં પણ યોજાશે

ટી20 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં યોજાશે નવી દિલ્હી વનડે વર્લ્ડ કપ 2023નું આયોજન 5 ઓક્ટોબરથી ભારતમાં થવાનું છે. બીજી તરફ આઈસીસીએ વર્ષ 2024માં યોજાનાર ટી20 વર્લ્ડ કપને લઈને પણ તૈયારી શરુ કરી દીધી છે. જૂન 2024માં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. આ ઉપરાંત આ ટી20 વર્લ્ડ કપ…

જસ્ટિન ટ્રૂડોએ હોટલમાં સુરક્ષા લેવાનો ઈનકાર કરી દીધો હતો

રાષ્ટ્રપતિ તરફથી આયોજિત ડિનરમાં પણ ટ્રુડો સામેલ થયા નહોતા, બે દિવસ સુધી હોટેલથી બહાર પણ આવ્યા નહોતા નવી દિલ્હી ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે વાહિયાત નિવેદન આપનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો જી20 સમિટ દરમિયાન જ નારાજ અને પરેશાન દેખાઈ રહ્યા હતા. તેમણે લલિત હોટેલમાં ભારતીય સુરક્ષા લેવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેઓ…

રેલ અકસ્માત પીડિતોને અપાતા વળતરમાં 10 ગણો વધારો

ટ્રેન દુર્ઘટનામાં મૃતક યાત્રીઓના પરિજનોને 50 હજારની બદલે 5 લાખ રુપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત યાત્રીઓને 25 હજારની બદલે 2.5 લાખ રુપિયા મળશે નવી દિલ્હી રેલવે બોર્ડે એક મોટો નિર્ણય કર્યો છે જેમાં રેલવે અક્સ્માતના પીડિતોને આપવામાં આવતા વળતરમાં વધારો કરવામાં આવ્યો છે. હવે જો કોઈ રેલ યાત્રી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામે તેમજ ઈજાગ્રસ્ત થાય તો…

રાષ્ટ્રપતિને વિધવા-આદિવાસી હોઈ નવા સંસદ ભવનના ઉદ્ધાટનમાં નિમંત્રણ ન અપાયું

મુર્મુને ન તો પહેલા નવા સંસદ ભવનના ઉદઘાટનમાં આમંત્રિત કરાયા અને ન તો વર્તમાન વિશેષ સત્રમાં આમંત્રિત કરાયાઃ ઉદયનીધિ સ્ટાલિન ચેન્નાઈ તમિલનાડુના મંત્રી અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને નવા સંસદ ભવનના ઉદઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન કરવા અંગે સવાલો ઊઠાવ્યા હતા. સ્ટાલિને કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુને એટલા માટે ન બોલાવાયા કેમ કે તે…

રાહુલે 2018માં મહિલા અનામત માટે મોદીને પત્ર લખ્યો હતો

યુપીએ સરકાર દરમિયાન જે તે વિધેયક માર્ચ ૨૦૧૦માં રાજ્યસભામાંથી પસાર થયુ હોવાની પી ચિદ્મબરમે માહિતી આપી નવી દિલ્હી  કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા મહિલા આરક્ષણ વિધેયકને અપાયેલી મંજૂરીનું કોંગ્રેસે સ્વાગત કર્યું છે. કોંગ્રેસે કહ્યું સર્વપક્ષીય બેઠકમાં તેની ઉપર ચર્ચા કરી સર્વ સંમતિ સાધી શકાઈ હોત. કોંગ્રેસે તેમ પણ કહ્યું કે વાસ્તવમાં સરકારનો આ નિર્ણય કોંગ્રેસ અને…

યુએસમાં યુવતીના પ્રમેમાં પડ્યા બાદ બાળક આવતા ગાંગની હકાલપટ્ટી

ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ હાથ ધરેલી તપાસમાં, ક્વીન-ગાંગની લાઈફ-સ્ટાઇલ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની વાતો બહાર આવી બૈજિંગ ચીનના એક સમયના સમર્થ મનાતા વિદેશ મંત્રી ક્વીન-ગાંગને પદથી એકાએક દૂર કરાયા હોવાથી દુનિયાના મહત્ત્વના દેશો ચોંકી ગયા હતા. પરંતુ, હવે ધીમે ધીમે તેનું કારણ બહાર આવી રહ્યું છે. સહજ છે કે ચીન સરકાર તરફથી તો, આ વિષે કશું…

ન્યૂઝીલેન્ડમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી કે કોઈ નુકસાન થયું ક્વિન્સલેન્ડ ન્યૂઝીલેન્ડમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. ન્યુઝીલેન્ડની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે રાહતની વાત છે કે ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી કે કોઈ નુકસાન થયું.  અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર ક્રાઈસ્ટચર્ચથી લગભગ…

કેનેડાના નાગરિકોને જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લેવા સલાહ

અહીં આતંકવાદ, ઉગ્રવાદ અને નાગરિક અશાંતિ તથા અપહરણનું જોખમ રહેલું હોવાનું એડવાઈઝરીમાં જણાવાયું ટોરેન્ટો ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના વિવાદ વચ્ચે કેનેડાએ તેના નાગરિકોએ માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી. તેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લેવા કહ્યું છે. કેનેડાએ તેની પાછળનું કારણ સુરક્ષાને ગણાવ્યું છે.  ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવતાની…

ઓડિશા, ઝારખંડ, યુપી-બિહારમાં ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા

દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનની સ્થિતિથી ગુજરાતના નજીકના ક્ષેત્રોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા નવી દિલ્હી ઉત્તર-પશ્ચિમ બંગાળમાં ઉપર તરફ લો પ્રેશર ઝોન સર્જાયું છે. તેની અસરથી ઓડિશા, પ.બંગાળના ગંગા નદીના કિનારાના વિસ્તારો અને ઝારખંડ સહિત પૂર્વ મધ્ય ભાગો અને પૂર્વોત્તર ભારતમાં જોરદાર વરસાદ પડ્યો હતો. આગામી બે દિવસમાં તે ઉત્તર ઓડિશા અને દક્ષિણ…

બાળકો માટેના નિયમમાં સુધારાથી 7 વર્ષમાં રેલવેને 2800 કરોડની વધારાની કમાણી

રેલવે મંત્રાલયે 2016માં5 થી 12 વર્ષ વચ્ચેની વયના બાળકો માટે જો કોચમાં અલગ બર્થ કે સીટ જોઈતી હોય તો આખી ટિકિટનું ભાડું વસૂલવાની જાહેરાત કરી હતી નવી દિલ્હી બાળકો માટેના યાત્રાના નિયમોમાં ફેરફાર કરીને સાત વર્ષના સમયગાળામાં જ ભારતીય રેલવેએ 2800 કરોડ રૂપિયાથી વધારાની કમાણી કરી નાખી. એક આરટીઆઈ (આરટીઆઈ) ના જવાબમાં આ માહિતી સામે…

બેંગલુરુના બાયોલોજિકલ પાર્કમાં સાત દીપડાનાં બચ્ચાનાં મોત

ફેલિન પેનલ્યુકોપેનિયા બિલાડિઓનો એક વાયરલ રોગ છે જે પર્વોવાયરસથી ફેલાય છે બેંગલુરૂ બેંગલુરુના એક બાયોલોજિકલ પાર્કમાં ખુબ જ ચેપી વાયરસ ફેલાયાની ઘટના સામે આવી છે જેમાં સાત દીપડાના બચ્ચાના મોત થયા છે. આ કારણે પાર્કમાં ફફ્ડાટ ફેલાયો છે. અધિકારીઓએ ગઈકાલે આ માહિતી આપતા જણાવ્યું હતું કે ફેલિન પેનલ્યુકોપેનિયા બિલાડિઓનો એક વાયરલ રોગ છે જે પર્વોવાયરસથી…

ભારતીય પૂરુષ ટીમે વોલિબોલમાં કમ્બોડિયાને 3-0થી હરાવ્યું

પૂલ-સીની મેચમાં ભારતે નીચલા ક્રમાંકિત ટીમ કંબોડિયાને 25-14, 25-13, 25-19થી હરાવ્યું હાંગઝોઉ ભારતીય પુરુષ વોલીબોલ ટીમે ગઈકાલે કમ્બોડિયાને 3-0થી હરાવી એશિયન ગેમ્સમાં વિજયી શરૂઆત કરી હતી. ભારતીય ટીમે પ્રથમ મેચમાં શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. પૂલ-સીની મેચમાં ભારતે નીચલા ક્રમાંકિત ટીમ કંબોડિયાને 25-14, 25-13, 25-19થી હરાવ્યું હતું. પૂલ-સીમાં આજે ભારતીય ટીમની ખરી કસોટી…

અયોધ્યા રામમંદિરમાં સોના જડિત દરવાજા લગાવાશે

દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગનું કામ નવેમ્બર મહિનામાં પૂરું થઇ જશે, આ સાથે જ આને છેલ્લે નિર્ધારિત જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે અયોધ્યા અયોધ્યાના રામ મંદિરના દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગર્ભગૃહમાં સ્થાપિત થનારા સૌથી મોટા દરવાજા સહિત 10 દરવાજાઓના ફિટિંગની ટ્રાયલ પણ પૂરી થઇ ગઈ છે. સોનાના જડતરના કારીગરોએ દરવાજાની ફિટિંગનું પરીક્ષણ…

બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ગાયબ

સરકારના ઈરાદા પર શંકાસ્પદ છે. આ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ નવી દિલ્હી લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આજે મોટો દાવો કર્યો હતો કે નવા સંસદ ભવનમાં પ્રવેશતાં પહેલા સાંસદ સભ્યોને સોંપાયેલી બંધારણ ની નવી નકલોની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી અને બિનસાંપ્રદાયિક’ શબ્દો હતા જ નહીં.  અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંધારણની…

યુએઈમાં ટી10 લિગમાં ફિક્સિંગ અંગે 3 ભારતીય સહિત 8 સામે આરોપ

આઈસીસીએકરેલી યાદીમાં જે ભારતીયોના નામ સામેલ છે તેમાં 2 ટીમના માલિક છે, આ સિવાય બાંગ્લાદેશ ટીમના પૂર્વ ખેલાડી નાસિર હુસૈનનું નામ પણ છે દુબઈ ક્રિકેટમાં ફરી એક વાર ફિક્સીંગ રેકેટનો પર્દાફાશ થયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ 2021માં યુનાઇટેડ અરબ અમીરાત(યુએઈ)માં રમાયેલી ટી-10 લીગ દરમિયાન ફિક્સિંગ બાબતે 3 ભારતીયો સહીત 8 લોકો સામે આરોપ લાગ્યા…

કાશ્મીરની ઝેલમ નદીમાં ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરાયું

1989માં આતંકવાદ ફેલાયા બાદ કાશ્મીરમાં આવું પહેલીવાર કરવામાં આવ્યું, મૂર્તિને વિસર્જિત કરવા માટે ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આતંકવાદ ફેલાયા બાદ પ્રથમ વખત અહીં ઝેલમ નદીમાં ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરના હબ્બા કદલ વિસ્તારમાં આવેલા ગણપતિયાર મંદિરમાં સૌથી મોટા ઉત્સવ અને પૂજાનું આયોજન…