જીડીપી રીપોર્ટે જ રાહુલ ગાંધીના નફરતના બજારને બંધ કરી દીધુઃ રવિશંકર પ્રસાદ
નવી દિલ્હીભાજપના નેતા રવિશંકર પ્રસાદે આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત હતી. જેમાં તેમણે રાહુલ ગાંધી પર પલટ પ્રહાર કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી કહે છે કે તેઓ નફરતના બજારમાં પ્રેમનો સંદેશ લઈને આવ્યા છે. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે નફરતનું બજાર તેમ જ કેમ ફેલાવી રહ્યા છો.બીજેપી નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધી…
