છેલ્લા પાંચ વર્ષમાં અર્ધ લશ્કરી દળોમાંથી 50 હજારથી વધુ જવાનોએ નોકરી છોડી
છેલ્લા પાંચ વર્ષમાં અર્ધલશ્કરી દળોના 658 જવાનોએ આત્મહત્યા કરી, અર્ધલશ્કરી દળોના કાર્યકારી વાતાવરણ અને કલ્યાણને સુધારવા માટે સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા હોવાનો દાવો નવી દિલ્હીસરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ લેખિત માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં કેન્દ્રીય પોલીસ સુરક્ષા દળો અને આસામ રાઈફલ્સમાં પચાસ હજારથી વધુ જવાનોએ નોકરી છોડી…
