ચંદ્રયાન-3ની સફળતામાં નાના શહેરમાંથી આવેલા વૈજ્ઞાનિકોનું મોટું યોગદાન

કોઈએ સાધનસામગ્રીની રચના કરી તો કોઈ ચંદ્રયાન પર દરેક ક્ષણે નજર રાખી નવી દિલ્હી ભારતે ગઈકાલે અવકાશમાં નવો ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાનના સફળ લેન્ડિંગમાં ઈસરોની વિશાળ ટીમે કામ કર્યું છે. દેશભરમાંથી ઘણા આશાસ્પદ વૈજ્ઞાનિકોને ટીમનો હિસ્સો હતા, જેઓ અલગ-અલગ જ્ગ્યાના છે. આ ટીમોમાં યુપીના ઘણા વૈજ્ઞાનિકોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. કોઈએ સાધનસામગ્રીની રચના કરી…

ચંદ્રયાન-4 માટે ઈસરોને પરવાનગી મળવાની શક્યતા

ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ રોવરને પાછું ધરતી પર લાવવાના પ્રયાસો રહેશે, એટલે કે રોવર નમૂના લઈને પૃથ્વી પર પરત આવશે નવી દિલ્હી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ ભારત અને દુનિયા માટે અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. આ સફળતા જ્યાં ભારતના ચંદ્રમિશન કાર્યક્રમને આગામી તબક્કા તરફ લઈ જશે જેમાં ચંદ્ર પર પહોંચી ત્યાંના નમૂના…

ડિપ્લોમા ટૂ ડીગ્રી માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે

ડિપ્લોમા બાદ ડિગ્રીના બીજા વર્ષમાં લેટરલ એન્ટ્રી એડમિશન માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પ્રવેશ પરીક્ષા લેવાશે ગાંધીનગર રાજ્યમાં હવેથી ડિપ્લોમાં ટુ ડિગ્રી(ડીટૂડી)માં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રેસ ટેસ્ટ લેવાનું રાજ્ય સરકારે કર્યું છે. ગાંધીનગર ખાતે ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગેની જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ…

હવામાંથી હવામાં પ્રહાર કરતી અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ

આશરે 20,000 ફૂટની ઊંચાઈએ વિમાન દ્વારા મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું ગોવા દેશમાં જ નિર્મિત હળવા લડાકૂ વિમાન (એલસીએ)એલએસપી-7 તેજસે બુધવારે ગોવાના કિનારેથી હવામાંથી હવામાં પ્રહાર કરતી અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. અધિકારીઓએ કહ્યું કે આશરે 20,000 ફૂટની ઊંચાઈએ વિમાન દ્વારા મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું હતું. ગોવાના દરિયા કિનારે સ્વદેશી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ(બીવીઆર), હવામાંથી હવામાં જ…

નેપાળમાં બસ અકસ્માતમાં સાત ભારતીયોનાં મોત

બસ કાઠમંડુથી જનકપુર જઈ રહી હતી આ દરમિયાન તે રસ્તા પરથી નીચે ઉતરી લગભગ 15 મીટર નીચે પડી ગઈ હતી કાઠમંડુ નેપાળમાં આજે વહેલી સવારે બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. બસમાં યાત્રાળુઓ હતા, જેમાંથી મોટાભાગના લોકો ભારતના…

મહારાષ્ટ્રના યવતમાલમાં 82 દિવસમાં 82 ખેડૂતોની આત્મહત્યા

કૃષિ સંકટથી દેશમાં સૌથી વધુ પ્રભાવિત યવતમાલમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 82 ખેડૂતોએ નિરાશ થઈને આ પગલું ભર્યાનો દાવો યવતમાલ આખો દેશ ચંદ્રયાન-3ની સફળતાને ઉમળકાભેર આવકારી રહ્યો છે. ભારતે હવે ચંદ્ર પર ડગ માંડી દીધા છે. ભારતની આ મોટી સિદ્ધિ વચ્ચે પૂર્વી મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાંથી એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. યવતમાલ જિલ્લામાં 1 જૂનથી…

વધુ ચાલવું ન પડે એ માટે પ્રધાને ગાડી એસ્કેલેટર પર ચઢાવી દીધી

નિયમ પ્રમાણે માત્ર ચાલતા જ રૈંપ પર થઈને એક્સેલેટર પર જવાનું હોય છે લખનઉ આજે લખનઉના એક મંત્રીની દબંગગીરીનો મામલો લખનઉના ચારબાગ સ્ટેશન પર સામે આવ્યો છે. અહી ચાલતા જવાથી બચવા માટે મંત્રીએ પોતાની કાર સીધી એક્સીલેટર પર પહોચાડી દીધી હતી. જેથી ત્યાં ઉભેલા મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. નિયમ પ્રમાણે માત્ર ચાલતા જ રૈંપ…

ભારતે આયરલેન્ડ સામેની ટી20 સિરિઝ 2-0થી જીતી લીધી

ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહને આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો ડબલિન ભારત અને આયરલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ ગઈકાલે ડબલિનમાં એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. ભારતે રવિવારે બીજી ટી20 મેચમાં જીત સાથે સિરીઝ 2-0થી જીતી લીધી હતી. ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત…

દેવું ચુકવવા પિતાએ સગીર પુત્રીનાં આધેડ સાથે લગ્ન કરાવ્યા

15 વર્ષની આ છોકરીએ કહ્યું કે હું ભણવા ઈચ્છુ છું, મને ન્યાય અપાવો નહીતો હું મરી જઈશ ભાગલપુર બિહારના ભાગલપુરમાં એક પિતાએ પોતાની નાબાલિક દિકરીના લગ્ન આધેડ ઉંમરના વ્યક્તિ સાથે કરાવ્યા છે. છોકરી આ લગ્ન કરવા નહોતી ઈચ્છતી. પરંતુ તેના પિતાએ તેની એક પણ વાત ન સાંભળીને આ વ્યક્તિ સાથે કરાવ્યા હતા. જે પછી આ…

પીવી નરસિંમ્હા રાવ ભાજપના પ્રથમ વડાપ્રધાન હતાઃ ઐયર

ઐયરે રાજીવ ગાંધીના અવસાન પછી રાજનીતિમાં પ્રવેશ માટેના આધારસ્તંભ તરીકે સોનિયા ગાંધીની પણ પ્રશંસા કરી નવી દિલ્હી કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યરના નવા પુસ્તકનું લોકાર્પણ થયું ત્યારથી તેમની ઘણી બાબતો ચર્ચાનો વિષય થઈ રહી છે. આ પુસ્તકના વિમોચન બાદ એક વરિષ્ઠ પત્રકારને આપેલા ઈન્ટરવ્યુમાં અય્યરે કોંગ્રેસને જ ભીંસમાં લીઈ લીધી છે. મણિશંકર…

યુડબલ્યુડબલ્યુએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું

કુશ્તી સંઘમાં બ્રિજભૂષણ શરણ સામેના જાતીય શોષણના આરોપોને લીધે ચાલતા વિવાદના પરિણામ ખેલાડીઓએ ભોગવવાના આવી શકે છે નવી દિલ્હી ભારતના કુસ્તી પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(ડબલ્યુએફઆઈ)નું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. ભારતીય કુસ્તી ખેલાડીઓ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે.  યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે 30 મેના…

₹ 8.278 લાખ કરોડની ઈક્વિટી વેલ્યુ ધરાવતીરિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં QIA ₹ 8,278 કરોડનું રોકાણ કરશે

આ ટ્રાન્ઝેક્શનમાં આંકવામાં આવેલા મૂલ્યથી કુલ ઈક્વિટી વેલ્યુની દૃષ્ટિએ દેશની ટોચની ચાર કંપનીઓ RRVLનો સમાવેશકતારનું ફંડ ભારતના ઝડપથી-વિકસતા અર્થતંત્રમાં વધુ રોકાણ કરવા માગે છે તેવા સમયે જ QIAના રોકાણનું આગમન મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (“RRVL”) આજે ઘોષણા કરી છે કે, કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (“QIA”), પોતાની સંપૂર્ણ-માલિકીની સબસિડિયરી દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી RRVLમાં ₹…

મૂન મિશનમાં યુએસ 14, રશિયા-ચીનને 7-7 વખત સફળતા

ઈસરો દ્વારા 2008માં ભારત માટે પહેલી વખત અને 2019માં બીજી વખત મૂન મિશન ચંદ્રયાન હાથ ધર્યું હતું જેમાં તેને નિષ્ફળતા મળી હતી નવી દિલ્હીભારત આજે એક નવો ઈતિહાસ રચ્યો છે. બાહુબલી રોકેટ એલવીએમ-3 આજે ચંદ્રયાન-3ને લઈને રવાના થયુ. તે પોતાની સાથે 140 કરોડ ભારતીયોની આશા પણ લઈ જશે. ચંદ્રને સ્પર્શવાની આ આશા દરેક ભારતીયોના દિલમાં…

ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઊતરાણ સાથે ભારતે ઈતિહાસ રચ્યો

ચંદ્ર પર બુધવારે સાંજે 6.04 વાગ્યે લેન્ડર વિક્રમે દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરી ભારતે ઈતિહાસ રચી દીધો, તે અહીં સુધી પહોંચનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો નવી દિલ્હીચંદ્રયાન-3: ભારતનું ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યું છે. ઈસરો દ્વારા ચંદ્ર પર સફળ ઉતરાણ કરીને ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ…

સેન્સેક્સમાં 213 અને નિફ્ટીમાં 47 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

બેન્કિંગ ઉપરાંત આઈટી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ,હેલ્થકેર સેક્ટરના શેરોમાં પણ તેજી જોવા મળી, ઓટોફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી શેરોમાં ઘટાડો નોંધાયો મુંબઈભારતીય શેરબજાર માટે બુધવારનું સત્ર શાનદાર રહ્યું છે. બેન્કિંગ શેરોમાં ખરીદારીનાં કારણે બજારમાં તેજી જોવા મળી હતી. મિડ કેપ શેરોનો ઇન્ડેક્સ ફરી લાઈફટાઈમ ટોચે પહોંચ્યો હતો. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 213 પોઈન્ટના ઉછાળા સાથે 65,433…

માસ્ટરકાર્ડ અને ICC એ ICC પુરુષોના ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ દરમિયાન ક્રિકેટ ચાહકોને ‘અમૂલ્ય’ અનુભવ પ્રદાન કરવા માટે વૈશ્વિક ભાગીદારી પર હાથ મિલાવ્યા

• માસ્ટરકાર્ડ કાર્ડધારકો માટે છે વિશિષ્ટ લાભો જેમાં ૨૪-કલાકની પ્રી-સેલ વિન્ડો દરમિયાન મેચની ટિકિટ ખરીદવાની એવી વિશેષ તક સામેલ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC એ આજે એક રોમાંચિત કરતાં જોડાણની જાહેરાત કરી છે, જે અંતર્ગત માસ્ટરકાર્ડ સાથે ભારતમાં ૫ ઑક્ટોબર થી ૧૯ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન યોજાનાર ICC પુરુષોના ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ માટે વૈશ્વિક ભાગીદાર…

સ્ટીવ કેર RCD મેલોર્કાના શેરધારકો સાથે જોડાયો

વર્તમાન યુએસએ બાસ્કેટબોલ અને એનબીએ ગોલ્ડન સ્ટેટ વોરિયર્સના મુખ્ય કોચ, સ્ટીવ કેર, 1લી જુલાઈના રોજ થયેલા પુનઃરચના પછી, એન્ડી કોહલબર્ગ પ્રમુખ અને મુખ્ય શેરધારક તરીકે RCD મેલોર્કામાં શેરહોલ્ડર તરીકે જોડાય છે. સ્ટીવ કેર, બાસ્કેટબોલની દુનિયામાં વિશ્વ-વિખ્યાત વ્યક્તિ, ઉત્સાહથી ભરેલા RCD મેલોર્કામાં જોડાય છે: “હું એન્ડી કોહલબર્ગનો મિત્ર છું અને અમે આ ઉનાળામાં વાત કરી રહ્યા…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન અમીને સ્ટેટ કૂડો ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો

હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન અમીને સ્ટેટ કૂડો ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર લોકોની માગ પર ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઈઝેશન ટુ નેશન’ લાવે છે!

તેના ઉદઘાટન રનની બ્લોકબસ્ટર સફળતા પછી, ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું થિયેટર પ્રોડક્શન 21 સપ્ટેમ્બર 2023થી ધ ગ્રાન્ડ થિયેટર ખાતે પાછું આવ્યું છે મુંબઈ 31 માર્ચે તેની શરૂઆત થઈ ત્યારથી, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતેના ગ્રાન્ડ થિયેટરે મુંબઈ અને ભારતમાં થિયેટરના અનુભવો માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે, જેમ કે આઇકોનિક બ્રોડવે મ્યુઝિકલ…

ફેનકોડ ભારતમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2023નું વિશેષ પ્રસારણ કરશે

ચતુર્માસિક ઇવેન્ટ 25 ઓગસ્ટ-10 સપ્ટેમ્બર સુધી ચાલશે અને પ્રથમ વખત બહુવિધ દેશોમાં યોજાશે મુંબઈ ફૅનકોડે, ભારતના મુખ્ય રમતગમત સ્થળ, આગામી FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2023 માટે વિશિષ્ટ પ્રસારણ અધિકારો પ્રાપ્ત કર્યા છે. આ ઇવેન્ટ 25 ઑગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. વર્લ્ડ કપ ફિલિપાઇન્સમાં યોજાશે. , જાપાન અને ઇન્ડોનેશિયા – પ્રથમ વખત જ્યારે…