કેટલાક ધારાસભ્યોના જવાથી પક્ષ તૂટ્યો નથીઃ શરદ પવાર
ચંદ્રયાન-3 મિશન આપણા માટે મોટી સફળતા છે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોના વૈજ્ઞાનિકોને સન્માનિત કરવા જોઈએ મુંબઈરાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટી – એનસીપીના પ્રમુખ શરદ પવારે આજે ફરી પોતાની પાર્ટી તૂટવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, કેટલાક ધારાસભ્યો પાર્ટીમાં જતા રહ્યા છે, પરંતુ એકલા ધારાસભ્યોના જવાનો મતલબ એ નથી કે, આખી રાજકીય પાર્ટી તુટી ગઈ…
