સેના મણિપુરમાં એક દિવસમાં શાંતિ સ્થાપી શકે છે, સરકાર ઉપયોગ કરતી નથીઃ રાહુલ
મોદી સરકાર સામે નિશાન તાક્તા રાહુલ ગાંધીએ કહ્યું, તમે લોકોએ મણિપુરમાં હિન્દુસ્તાન, ભારત માતાની હત્યા કરી છે, તમે ભારતની સુરક્ષા કરનારા નથી પણ તમે તેમના હત્યારા છો નવી દિલ્હીસંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બીજા દિવસે ચર્ચા થઈ રહી છે જેમા સાંસદ પદ પરત મળ્યાં બાદ રાહુલ ગાંધી પહેલીવાર…
