ગોલ્ડન જનરેશન્સ: કેવી રીતે ‘યુરોસેલ્ટા’ ની જીતે ગેલિશિયન ખેલાડીઓ અને કેવિન વાઝક્વેઝ જેવા ભાવિ સેલ્ટા સ્ટાર્સને પ્રેરણા આપી

1998 અને 2004 ની વચ્ચે, આરસી સેલ્ટાએ એલેક્ઝાન્ડર મોસ્ટોવોઈ, વેલેરી કાર્પિન, ગુસ્તાવો લોપેઝ અને માઝિન્હો જેવા દંતકથાઓને આભારી છ સલાહાત્મક સીઝન માટે યુરોપિયન ફૂટબોલમાં ભાગ લીધો હતો. 2જી માર્ચ 2001ના રોજ, આરસી સેલ્ટાને વિશ્વની શ્રેષ્ઠ ક્લબ તરીકે જાહેર કરવામાં આવી હતી. ગેલિસિયાની ટીમે એટલી મજબૂત ફેબ્રુઆરીનો આનંદ માણ્યો હતો કે તેઓ ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ ફૂટબોલ…

કાશ્મીરની તમામ પાંચ બેઠક પર ફારુક અબ્દુલ્લાનો પક્ષ ચૂંટણી લડશે

નેશનલ કોન્ફરન્સ ચૂંટણી પહેલા કોઈપણ ગઠબંધનમાં જોડાશે નહીં અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશેઃ ફારૂક શ્રીનગરદિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશ બાદ હવે જમ્મુ અને કાશ્મીરમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા એ જમ્મુ અને કાશ્મીરની તમામ 5 લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમના અચાનક નિર્ણયથી…

સેન્સેક્સમાં 227 અને નિફ્ટીમાં 70 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

એચડીએફસી બેંકના શેરમાં નબળાઈ બાદ મ્યુચ્યુઅલ ફંડોએ 14000 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા મુંબઈગુરુવારે શેરબજારનો કારોબાર સારી નોંધ પર સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 227 પોઈન્ટ ઉછળીને 72050 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 70 પોઈન્ટના વધારા સાથે 21910 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. શેરબજારની કામગીરી બાદ નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં…

ટીયરગેસથી બચવા ખેડૂતો શણની થેલીઓ, પતંગો- મુલતાની માટીના સહારે

પંજાબ અને હરિયાણાની સરહદો પર પોલીસના ડ્રોનનો જવાબ ખેડૂતો પતંગ ઉડાવીને આપી રહ્યા છે નવી દિલ્હી ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓને લઇને ખેડૂતો દ્વારા ફરી આંદોલન શરૂ કરાયું છે. ખેડૂતો દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બીજી તરફ પોલીસે તેમને રોકવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જો…

વડોદરાના પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું નિધન

જસ્મીન નાયક બરોડા ક્રિકેટ એસોસિયેશનના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર હતા વડોદરા વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું 67 વર્ષની વયે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. તેમણે પઠાણ અને પંડ્યા બંધુઓને કોચિંગ આપ્યું હતું. હજુ બે દિવસ પહેલા જ દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું, ત્યારે હવે પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું નિધન થતાં ક્રિકેટ…

ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી

મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધારણીય છે, સરકારને પૈસા ક્યાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે નવી દિલ્હી સુપ્રીમકોર્ટે ચૂંટણી બોન્ડ મામલે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું હતું કે મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધારણીય છે. સરકારને પૈસા ક્યાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે. ચૂંટણી બોન્ડ પર અમે રોક લગાવી રહ્યા…

અજાણ્યા વાહનની અડફેટે પગપાળા જતા ત્રણનાં મોતઃ પાંચ ઘાયલ

હારીજ-ચાણસ્મા હાઈવે પર દાંતરવાડે ગામ નજીક અજાણ્યા વાહને સંધને અડફેટે લીધા હારીજ ગુજરાતમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હારીજ-ચાણસ્મા હાઈવે પર બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડીયાર માતાજીના મંદિરે એક સંઘ પગપાળા જતો હતો તે દરમિયાન અજાણ્યા વાહને સંઘને…

ઝિનત અમાને યુવાઓને રિલેશનશિપ ટિપ્સ આપી

તમારો પરિવાર જાતિ, વર્ગ, ધર્મ, લિંગ કે અન્ય કોઈ મુદ્દાને કારણે તમારા સંબંધનો વિરોધ કરે છે, તો તેમને પડકાર આપો મુંબઈ 70 અને 80ના દાયકાની સુંદર અને બોલ્ડ અભિનેત્રી ઝીનત અમાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેમણે એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું હતું, ત્યારબાદ તે તેના ચાહકોને સતત અપડેટ્સ આપી રહી…

અશોક ચવ્હાણને શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનવું હતું

ભાજપે તેમને રાજ્યસભાની ટિકિટ આપીને પ્રદેશના રાજકારણમાંથી બહાર મોકલી દીધા નવી દિલ્હી કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે બુધવારે દાવો કર્યો કે તાજેતરમાં જ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા અશોક ચવ્હાણ, મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ ઈચ્છતા હતા પરંતુ ભાજપે તેમને રાજ્યસભાની ટિકિટ આપીને પ્રદેશના રાજકારણમાંથી બહાર મોકલી દીધા.  પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ કે ભાજપના…

જીવિત દાતા પાસેથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ બાબતે ભારતે યુએસને પછાડ્યું

ભારત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરનારા દુનિયાના ટોચના દસ દેશોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો નવી દિલ્હી જીવિત દાતા પાસેથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની બાબતમાં ભારતે અમેરિકા સહિત અનેક દેશોને પછાડીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરનારા દુનિયાના ટોચના દસ દેશોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. એટલુ જ નહીં 75 વર્ષોમાં પહેલી વખત મૃત દાતાઓ પાસેથી અંગ…

ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા માટે સરફરાઝ ખાને ડેબ્યુ કર્યું

ભારતીય ટીમની કેપ જોઈને સરફરાઝના પિતા પોતાના આંસુ રોકી શક્યા ન હતા રાજકોટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં ચાર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય ટીમના પ્લેઇંગ-11માં સરફરાઝ ખાનને સામેલ કરવામાં આવ્યો છે. સરફરાઝ આજે ભારત તરફથી ટેસ્ટ…

કેડિલાના રાજીવ મોદી નિવેદન નોંધાવવા હાજર થયા

આ કેસમાં ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન યુવતીને પણ પોલીસે નિવેદન માટે બોલાવી હતી, પરંતુ તે નિવેદન આપવા આવી ન હતી અમદાવાદ અમદાવાદની જાણીતી કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ  દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જે મામલે આજે રાજીવ મોદી સોલા નિવેદન નોંધાવવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. ઉલ્લેખનીય છે કે કેડિલાના રાજીવ મોદી છેલ્લા…

ત્રીજી ટેસ્ટ પહેલાં રવીન્દ્ર જાડેજા-ચેતેશ્વર પૂજારાનું સન્માન કરાયું

રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પુજારા સૌરાષ્ટ્ર માટે દાયકાથી વધુ સમયથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમે છે રાજકોટ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને બેટર ચેતેશ્વર પુજારાનું સન્માન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન…

જૂની પેન્શન યોજનાની માગ સાથે 16મીએ સરકારી કર્મીઓ કાળા કપડાં પહેરશે

23મીએ ગાંધીનગર ખાતે ધરણા કરવામાં આવશે, કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે અમદાવાદ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર જુની પેન્શન થઈ ગયું છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા મોરચા હેઠળ હેઠળ અધ્યાપકો-શિક્ષકો દ્વારા ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામા આવી હતી અને…

રશિયાની પરમાણુ હથિયારોને અંતરિક્ષમાં સ્થાપિત કરવા યોજના

આ બાબત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે વોશિંગ્ટન શું હવે આગામી યુદ્ધ અંતરિક્ષમાં લડાશે અને શું ત્યાંથી પણ પરમાણુ હુમલો થવાનો ખતરો રહેશે? એક અમેરિકન ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં આ દિશામાં જ ઈશારો કરાયો છે જેણે સૌની ખાસ કરીને અમેરિકાની ચિંતા વધારી દીધી છે.  અમેરિકન ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા પરમાણુ…

નોંધાયેલા પક્ષોને દાન આપનારા 5000 લોકોને ઈડીની નોટિસ

એવા રાજકીય પક્ષો કે જેઓ માત્ર પંચમાં નોંધાયેલા છે પરંતુ માન્યતા નથી, તેઓ દાન એકત્રિત કરીને મની લોન્ડરિંગ અને કરચોરીની રમતમાં સામેલ હોય છે નવી દિલ્હી જો તમે પણ રાજકીય પક્ષોને દાન આપતા હોય અને આ ભૂલ કરી રહ્યા છે તો ચેતી જજો, કારણકે આવકવેરા વિભાગે એવા 5 હજાર લોકોને નોટિસ પાઠવી છે જેમણે ચૂંટણી…

તમામ પાર્ટીના ચૂંટણી બોન્ડની વિગતો જણાવવા એસબીઆઈને નિર્દેશ

એસબીઆઈએ ચૂંટણી બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને પ્રાપ્ત ડોનેશનની વિગતો ત્રણ સપ્તાહમાં ચૂંટણીપંચને આપવાની રહેશે નવી દિલ્હી સુપ્રીમકોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવતાં તેની કાયદેસરતાને રદ કરી દીધી. ટોચની કોર્ટે તેના ચુકાદામાં સ્વીકાર્યું કે ચૂંટણી બોન્ડની ગોપનીયતા કલમ 19(1)(એ) હેઠળ માહિતી મેળવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.  ભારતીય સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે ચૂંટણી બોન્ડ…

ધોરણ-10-12 બોર્ડની પરીક્ષાના પરિણામ મહિનો વહેલા જાહેર થશે

એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં પરિણામો જાહેર કરવાની બોર્ડની તૈયારી ગાંધીનગર ગુજરાતમાં આ વર્ષે લેવાનાર બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. ધોરણ 10-12ની બોર્ડ (ગુજરાત બોર્ડ)ની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન લેવામાં આવશે ત્યારે હવે બોર્ડના પરિણામને લઈને મોટી અપડેટ સામે આવી છે. સૂત્રોના અહેવાલ અનુસાર આ વર્ષે બોર્ડનુ પરિણામ એક મહિના પહેલા…

જામનગર પાસે આઈશરનું ટાયર ફાટતાં અકસ્માતમાં એકનું મોત

લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા ભરવાડ પરિવારના 50થી વધુ સભ્યો જાન લઈને ભાણવડના ભેંનકવડ ગામે જઈ રહ્યા હતા જામનગર જામનગરના લાલપુરના મેમાણા ગામેથી ભરવાડ પરિવારની જાન આઇસરમાં બેસીને ભાણવડના ભેંનકવડ ગામે જઈ રહી હતી, દરમિયાન સવારે આઠેક વાગ્યાના અરસામાં ધારાગઢ પાસે અકસ્માત નડ્યો હતો, અને અંદર બેઠેલા ચાલીસ જેટલા જાનૈયાઓને નાની મોટી ઇજા થઈ હતી,…

એઆઈ ગરીબી ઘટાડવામાં મદદરૂપ થાય એવી 77 ટકા ભારતીયને આશા

82 ટકા ભારતીયોનું માનવુ છે કે આગામી પાંચ વર્ષમાં નોકરીઓ અને ઉદ્યોગોમાં એઆઈ આધારિત પરિવર્તન તેમનું જીવન બદલી દેશે નવી દિલ્હી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ગરીબી ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. 77 ટકા ભારતીય આ અંગે આશાવાદી છે. એટલુ જ નહીં 82 ટકા ભારતીયોનું માનવુ છે કે આગામી પાંચ વર્ષમાં નોકરીઓ અને ઉદ્યોગોમાં એઆઈ આધારિત પરિવર્તન તેમનું…