માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપી નિર્દોષ: પ્રજ્ઞા ઠાકુર સહિત કોણ કોણ આરોપી , શું હતા આરોપ?
મુંબઈ ગુરુવારે મુંબઈની એક ખાસ NIA કોર્ટે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. જેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા, ભારતીય સેનાના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત અને નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બર 2008ના રોજ રમઝાન મહિનામાં…
