મણિપુર હિંસા મુદ્દે ઈન્ડિયાની બેઠક, સાંસદો કાળા કપડામાં હાજર રહ્યા

આ બેઠક વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં થઈ, વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાની રણનીતિ બનાવી નવી દિલ્હી સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં મણિપુર હિંસા પર વિપક્ષ દ્વારા સરકાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વિપક્ષી મહા ગઠબંધન ઈન્ડિયા એ આજે એક મહત્વની બેઠક બોલાવી હતી. વિરોધ પક્ષોના…

શ્રીનગરમાં મોહરમના જુલૂસની પરવાનગી અપાઈ

27 જુલાઈ 2023એ સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 8 મી મોહરમ- 1445 એ મોહરમ જુલૂસ કાઢવાની પરવાનગી આપવામાં આવી શ્રીનગર જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ બુધવારે 3 દાયકા કરતા વધુ સમય સુધી પ્રતિબંધિત રહ્યા બાદ ગુરુવારે શ્રીનગરથી 8 મા મોહરમ જુલૂસની પરવાનગી આપવાનો નિર્ણય કર્યો. જોકે, તંત્રએ જુલૂસ માટે એક સમય મર્યાદા નક્કી કરી છે.  શ્રીનગરના…

સરકારે યુઝર્સ માટે ખતરનાર અકીરા રેન્સમવેર અંગે ચેતવણી આપી

આ વાયરસ યુઝર્સની અંગત વિગતોની ચોરી કરીને યુઝર પાસેથી પૈસાની માંગ પણ કરી શકે છે નવી દિલ્હી સરકારે એક વાયરસને લઈને એડવાઈઝરી જારી કરી છે અને તેનાથી સાવચેત રહેવા જણાવ્યું છે. આ ખતરનાક રેન્સમવેરનું નામ અકીરા છે. આ યુઝર્સ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેઓ યુઝર્સની અંગત વિગતોની ચોરી કરીને યુઝર પાસેથી…

સિક્કિમમાં સરકારી મહિલા કર્મીને 12 માસની મેટરનીટી લિવ

આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને તેમના બાળકો અને પરિવારની સારી સંભાળ રાખવામાં મદદ મળશે સિક્કિમ સિક્કિમ સરકારે મેટરનિટી લીવને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં માતા બનનાર સરકારી મહિલા કર્મચારીઓને 12 મહિનાની રજા આપવામાં આવશે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે આ એલાન કર્યું છે. આ ઉપરાંત બાળકના પિતાને પણ એક મહિનાની રજા આપવાની જોગવાઈ છે….

વડાપ્રધાનની સીકર મુલાકાત પર કેન્દ્ર-રાજ્યના આરોપ-પ્રત્યારોપ

ગેહલોતે પીએમ મોદીના કાર્યક્રમમાં ત્રણ મિનિટના ભાષણ હટાવાયાની ફરિયાદ કરી, ટ્વિટર પર જ પીએમનું સ્વાગત કરતાં તેમણે પોતાની છ માંગણીઓ પણ મૂકી નવી દિલ્હી સીકરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા જ રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું હતું. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વડાપ્રધાન કાર્યાલય વચ્ચે ટ્વિટર પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો હતો. ગેહલોતે પીએમ મોદીના કાર્યક્રમમાં ત્રણ મિનિટના…

દિલ્હી બિલ વિરુધ્ધ મતદાનના બિલથી રાજ્યભાના ઉપસભાપતિ દુવિધામાં

રાજ્યસભાના ઉપસભાપતિ અને જેડીયુ સાંસદ હરિવંશ નારાયણ સિંહ પક્ષ દ્વારા વિપક્ષના વ્હીપને સમર્થનથી મૂંઝવણમાં મુકાયા નવી દિલ્હી સંસદના બંને ગૃહોમાં મણિપુર મુદ્દે હજુ હોબાળાની સ્થિતિ યથાવત્ છે. વિપક્ષે આજે કાળા કપડાં પહેરીને તેના તીખા મિજાજ બતાવી દીધા છે જ્યારે લોકસભાની કાર્યવાહી ભારે હોબાળાને પગલે સ્થગિત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન એવા અહેવાલ છે કે…

લાલિગા ઇએ સ્પોર્ટ્સ ઇતિહાસમાં દાદા-પૌત્રના આકર્ષક જોડાણો

જેમ જેમ સમગ્ર વિશ્વમાં દાદા દાદીનો દિવસ ઉજવવામાં આવે છે, અમે સ્પેનિશ ફૂટબોલ પર બહુવિધ પેઢીઓ પર પ્રભાવ પાડનારા કેટલાક પરિવારો પર એક નજર કરીએ છીએ. જ્યારે માર્કોસ લોરેન્ટના દાદાએ એટલાટીને રેલિગેશનમાંથી બચાવી હતી એટ્લેટિકો ડી મેડ્રિડના મિડફિલ્ડર માર્કોસ લોરેન્ટે ફૂટબોલ પરિવારમાંથી આવે છે. તેમના પિતા પેકો લોરેન્ટે અને તેમના મહાન કાકા પેકો જેન્ટો બંને…

ચેન્નાઈન એફસીએ સ્કોટલેન્ડની કોનોર શિલ્ડ્સમાં સીઝનના બીજા વિદેશી તરીકે કરાર કર્યા

ચેન્નાઈ ચેન્નઈ એફસીએ 2023-24 સીઝન પહેલા સ્કોટિશ સેન્ટર-ફોરવર્ડ કોનર શિલ્ડ્સને ઓનબોર્ડ કર્યા પછી સિઝનના તેમના બીજા વિદેશી ખેલાડી પર હસ્તાક્ષર કર્યા છે. 25 વર્ષીય ફોરવર્ડ સ્કોટિશ ક્લબ મધરવેલ એફસીમાંથી મરિના માચાન્સ સાથે જોડાય છે. શિલ્ડ્સે 2022/23 સિઝનમાં ક્વીન્સ પાર્ક FC ખાતે નવા ચેન્નઈ એફસી કોચ ઓવેન કોયલ સાથે લોન પર કામ કર્યું છે. તે તેની…

લિસ્ટિંગ નોંધ_The Ashes: ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા 2023 5મી ટેસ્ટ

વરસાદે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે 2023 એશિઝ 2023 જીતવાની ઇંગ્લેન્ડની આશાઓ ધોવાઇ ગયા પછી, બંને દિગ્ગજો 27મી જુલાઈથી ધ ઓવલ, લંડન ખાતે 5મી અને અંતિમ ટેસ્ટમાં સામસામે છે. ઓસ્ટ્રેલિયન ટીમ, જેણે માન્ચેસ્ટરમાં ડ્રોને કારણે કલગી જાળવી રાખી હતી, તે 2001 પછી ઇંગ્લેન્ડમાં તેની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવા માટે પ્રયત્ન કરશે. ઇંગ્લેન્ડે તે જ 14-સભ્ય ટીમ સાથે…

આઈએસઆઈ ભારતની આર્મી સ્કૂલને ટાર્ગેટ બનાવે છે, તંત્ર એલર્ટ

જમ્મુ કાશ્મીરથી લઈને દિલ્હી, યુપીની આર્મી સ્કૂલોના વિદ્યાર્થીઓને પાકિસ્તાનથી ફોન અને મેસેજ આવી રહ્યા છે,ફોન કરનારા વિદ્યાર્થીઓેને આઈએસઆઈ સાથે જોડાવા માટે કહી રહ્યા છે નવી દિલ્હીપાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા હવે ભારતની આર્મી સ્કૂલોને ટાર્ગેટ બનાવવામાં આવી રહી હોવાની જાણકારી સામે આવ્યા બાદ ભારત સરકાર ચોંકી ઉઠી છે.જમ્મુ કાશ્મીરથી લઈને દિલ્હી, યુપીની આર્મી સ્કૂલોના…

વીજળ ગૂલ થતાં નાસાના કંટ્રોલ રૂમનો સ્પેશ સ્ટેશન સાથેનો સંપર્ક કપાયો

કંટ્રોલ રુમમાંથી સ્પેશ સ્ટેશનમાં રોકાયેલા સાત અંતરિક્ષ યાત્રીઓ સાથે વાતચીત થઈ શકી નહોતી, સ્ટેશન પર કે અંતરિક્ષ યાત્રીઓ પર કોઈ ખતરો સર્જાયો નહોતો વોશિંગ્ટનઅમેરિકન સ્પેસ એજન્સી નાસામાં વીજળી ગુલ થઈ જતા મંગળવારે કંટ્રોલ રુમ તેમજ અવકાશમાં સ્થપાયેલા સ્પેશ સ્ટેશન વચ્ચે થોડા સમય માટે સંપર્ક કપાઈ ગયો હતો.જેના કારણે કંટ્રોલ રુમમાંથી સ્પેશ સ્ટેશનમાં રોકાયેલા સાત અંતરિક્ષ…

અમારી સરકારે યુએસમાં કેન્સરને લગભગ ખતમ કરી દીધું

બાઈડને આ પહેલા 2020ના પ્રચાર અભિયાનમાં પણ કેન્સરની સારવાર કરાવાનો દાવો કર્યો હતો અને તેને પ્રચારનો મુખ્ય મુદ્દો પણ બનાવ્યો હતો વોશિંગ્ટનઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એક આશ્ચર્યજનક દાવો કરતા કહ્યુ છે કે, અમારી સરકારે અમેરિકામાં કેન્સરને લગભગ ખતમ કરી નાંખ્યુ છે.વ્હાઈટ હાઉસમાં માનિસક સ્વાસ્થ્ય પરના એક કાર્યક્રમમાં વક્તવ્ય આપતા તેમણે કહ્યુ હતુ કે, એક બાબત…

કરીનાએ તેના ચાહકોના પ્રશ્નોના જવાબ પણ ન આપ્યાઃ નારાયણમૂર્તિ

બોલિવૂડની અભિનેત્રીના વિમાનમાંના વર્તનથી નારાયણમૂર્તિ ચોંકી ગયા, પત્ની સુધા મૂર્તિએ કરીનાનો બચાવ કર્યો નવી દિલ્હીબોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન હાલમાં પોતાની ફેમિલી સાથે લંડનમાં છે. છેલ્લા એક મહિનાથી તે પોતાના પરિવાર સાથે લંડનમાં જ છે. સોશિયલ મીડિયા પર સતત તસવીરો અને વીડિયો શેર કરી રહી છે.આ વચ્ચે એક્ટ્રેસને લઈને ઈન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિએ…

મણિપુરમાં હિંસાનો અમેરિકાના અનેક પ્રાંતમાં વિરોધ, લોકો રસ્તા પર ઊતર્યા

ન્યૂજર્સીમાં આઈએએમસીએ એક દેખાવો અને કેન્ડલ માર્ચનું આયોજન કરી મણિપુર મુદ્દે અવાજ ઊઠાવ્યો કેલિફોર્નિયાભારતીય અમેરિકીઓ અને તેમના સહયોગીઓએ મણિપુરમાં ચાલી રહેલી જાતિય હિંસાને વખોડતાં વીકેન્ડ પર અમેરિકી પ્રાંત કેલિફોર્નિયા, ન્યૂજર્સી અને મેસાચ્યુસેટ્સમાં દેખાવો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને હજારોની સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા છે. તાજેતરમાં મહિલાઓની…

ઈન્ડિયન ઓઈલની ગેસ પાઈપલાઈનમાં નદીની વચ્ચે જ બ્લાસ્ટ

યમુનામાંથી પસાર થતી પાણીપત-દાદરી ગેસ પાઈપલાઈન અચાનક વિસ્ફોટ સાથે ધડાકાભેર બ્લાસ્ટ થઈને તુટી ગઈ, હાલ માટે ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો બાગપતઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના જાગોશ ગામમાં યમુના નદીની વચ્ચે ઈન્ડિયન ઓઈલ કંપનીની ગેસ પાઈપલાઈન અચાનક બ્લાસ્ટ થઈ હતી જેના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. આ ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટ થતા…

સેન્સેક્સમાં 351 અને નિફ્ટીમાં 93 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

શેર બજારમાં આજે બન્ને ઇન્ડેક્સ અપ રહેતા મીડકેપ શેરોમાં પણ ફાયદાના સોદા જોવા મળ્યા મુંબઈભારતીય શેર બજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે માર્કેટમાં બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટ બન્ને ઇન્ડેક્સ અપ રહ્યાં હતા. બીએસઇ સેન્સેક્સ આજે 0.53 ટકાના ઉછાળા સાથે 351.49 પૉઇન્ટ ઉપર ચઢીને 66,707.20 એ બંધ રહ્યો હતો. જ્યારે એનએસઇ નિફ્ટી ઇન્ડેક્સ…

કટિહારમાં પ્રદર્શનકારીઓ પર પોલીસના ગોળીબારમાં એકનું મોત

વિરોધ કરી રહેલા લોકો અચાનક ઉગ્ર બની જતા પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને એરિયલ ફાયરિંગ કરતા ત્રણ જણાને ગોળી વાગી કટિહારબિહારના કટિહારમાં ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે. જ્યારે બેની હાલત નાજુક છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બારસોઈ પ્રખંડ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો પાવર કટનો વિરોધ કરી રહ્યા હતા. આ પ્રદર્શનમાં ગ્રામજનો…

આરબીઆઈ રેપો રેટમાં કોઈ જ ફેરફાર ન કરે તેવા સંકેત, ઈએમઆઈમાં રાહત નહીં મળે

જૂન મહિનામાં છુટક ફુગાવાના દરનો આંકડો 50 બેસિસ પોઈન્ટથી વધુ ઉછળીને 4.81 ટકા પર પહોંચતા મોંઘી ઈએમઆઈમાં રાહતની આશાઓ પર પાણી ફરી જશે નવી દિલ્હીઆરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠક આગામી 10મી ઓગસ્ટ-2023ના રોજ યોજનારા છે. આ બેઠક પૂર્ણ થયા બાદ લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે. જોકે હાલ એવું મનાઈ આવી રહ્યું છે કે, આ બેઠકમાં…

મોદી સરકાર સામેની અવિશ્વાસની બે દરખાસ્તને લોકસભા સ્પિકરે મંજૂરી આપી

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તેઓ તમામ પક્ષો સાથે વાત કરશે, પછી જાહેરાત કરશે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર ક્યારે ચર્ચા થશે નવી દિલ્લીકોંગ્રેસે તેલંગાણાની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) સાથે મળીને લોકસભામાં પીએમ નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ બે અલગ-અલગ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમણે…

મણિપુરના આદિવાસીઓ પર હુમલાની તપાસ એનઆઈએ દ્વારા કરવા માગ

મણિપુરની જોમી કાઉન્સિલ સ્ટીયરિંગ કમિટીએ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી નવી દિલ્હી દેશના પૂર્વી રાજ્ય મણિપુરમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વંશીય સંઘર્ષને કારણે જોમી-કુકી સંગઠને પીએમ મોદીના હસ્તક્ષેપની માંગ કરતા પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યના આદિવાસીઓ પર થયેલા હુમલાની તપાસ એનઆઈએ દ્વારા થવી જોઈએ તેવી માગ કરી છે. આ…