રોહિત શર્મા વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી
ભારતીય ટીમની પસંદગી સમિતિએ અફઘાનિસ્તાન સામેની ટી20 માટે ટીમની પસંદગી કરતા પહેલા મંથન કરવું પડશે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જૂનમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ2024માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં, હવે અજીત અગરકરની આગેવાની હેઠળની ભારતીય ટીમની પસંદગી સમિતિએ અફઘાનિસ્તાન…
