વંદેભારત એક્સપ્રેસ પર ફરી વખત પથ્થરમારો થયો
મલ્હાર સ્ટેશન પરથી પસાર થતી વખતે જ ચેર કાર ક્લાસ કમ્પાર્ટમેન્ટ પર તોફાની તત્વએ પથ્થરમારાની ઘટનાને અંજામ આપ્યો ગોરખપુર ઉત્તરપ્રદેશમાં ગોરખપુરથી લખનઉ જતી વંદે ભારત એક્સપ્રેસ પર ફરી એકવાર પથ્થરમારો થયાની ઘટનાના અહેવાલ સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર મલ્હાર સ્ટેશન પરથી પસાર થતી વખતે જ વંદે ભારત ટ્રેનના ચેર કાર ક્લાસ કમ્પાર્ટમેન્ટ પર અરાજકતા…
