આધાર-પાન કાર્ડ 30 જૂન સુધીમાં લિન્ક કરવા આઈટીનું એલર્ટ
ઈનકમ ટેક્સ એક્ટ 1961 હેઠળ દરેક નાગરિક, જેને 1 જુલાઈ 2017એ પાન કાર્ડ ફાળવવામાં આવ્યું છે તે લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવવુ જરૂરી નવી દિલ્હીભારતમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ મહત્વના ડોક્યુમેન્ટ છે. આનો ઉપયોગ ઓળખ પત્ર ઉપરાંત નાણાકીય મામલા જેમ કે ઈન્કમ ટેક્સ અને સરકારની અન્ય યોજનાઓનો ફાયદો લેવા માટે થાય…
