ઈન્ડિયા- કપડા બદલવાથી પાછલા કર્મોમાંથી મુક્તિ મળતી નથીઃ યોગી
દેશ આસ્થા અને ધર્મથી નહીં પરંતુ બંધારણથી ચાલશે, હું ભગવાનનો ભક્ત છું, પણ કોઈ દંભમાં માનતો નથીઃ યુપીના મુખ્યપ્રધાન લખનઉઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેના સર્વેને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જેના પર હાઈકોર્ટે આગામી 3 ઓગસ્ટે પોતાનો નિર્ણય આપશે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના…
