ભારત-પાક. મેચ 15ને બદલે 14 ઓક્ટોબરે યોજાવાની શક્યતા
એજન્સીઓએ બીસીસીઆઈને સુરક્ષાની ચિંતાઓને કારણે મેચને કોઈ અન્ય તારીખે શિફ્ટ કરવાની સલાહ આપતા નવરાત્રીની પહેલા મેચ યોજાઈ શકે છે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષના અંતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનનો સામનો કરવાનો છે. બંને ટીમો વચ્ચે 15 ઓક્ટોબરના રોજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે. આઈસીસીએ પહેલાથી જ શિડ્યૂલને અંતિમ રૂપ આપી…
