ઐશ્વર્યા રાય બચ્ચને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા , અભિનેત્રીના જોરદાર ભાષણે દિલ જીત્યા
ઐશ્વર્યા રાય બચ્ચને આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં હાજરી આપી હતી , જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજકીય હસ્તીઓ પણ હાજર રહી હતી. ઐશ્વર્યા સ્ટેજ પર ગઈ, પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા અને પોતાના ભાષણથી લોકોના દિલ જીતી લીધા મુંબઈ ઐશ્વર્યા રાય બચ્ચન બુધવાર , 19 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશમાં સ્વર્ગસ્થ આધ્યાત્મિક…
