શું તમે જાણો છો ટ્રેનમાં પણ પ્રવાસમાં નિર્ધારિત મર્યાદાથી વધુ સામાન લઈ જવા પર દંડ ભરવો પડે છે
નવી દિલ્હી રેલવેને ભારતની જીવનરેખા કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે કરોડો લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલવે દેશના શહેરો, નગરો અને ગામડાઓને જોડે છે. પરંતુ ટ્રેનોમાં સામાન લઈ જવાની પણ એક મર્યાદા છે. તેથી, ટ્રેનમાં તમે કેટલો સામાન તમારી સાથે લઈ જઈ શકો છો તે જાણવું મહત્વપૂર્ણ છે. મુસાફરી કરતી વખતે…
