હિમાચલમાં વગર વરસાદે સાત મકાન ધરાશાયી થયા

જવાલી વિધાનસભા ક્ષેત્રના કોટલામાં વધુ 14 મકાનો ખાલી કરાવાયા, ભૂસ્ખલનને કારણે આ મકાનો જોખમ ભરી સ્થિતિમાં જણાઈ રહ્યા હતા શિમલાહિમાચલમાં પૂર અને ભૂસ્ખલનથી લોકોની પરેશાની ઓછી થઈ રહી નથી. કાંગડા જિલ્લાના જવાલી વિધાનસભા ક્ષેત્રના કોટલામાં વધુ 14 મકાનો ખાલી કરાવામાં આવ્યા હતા. ભૂસ્ખલનને કારણે આ મકાનો જોખમ ભરી સ્થિતિમાં જણાઈ રહ્યા હતા. જોકે અહીં રવિવારે…

ઈન્ડિયાના લોગોની મુંબઈ બેઠકમાં અનાવરણ થવાની શક્યતા

ઈન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠકમાં 26થી વધુ રાજકીય પક્ષોના લગભગ 80 નેતાઓના સામેલ થવાની આશા મુંબઈવિપક્ષી દળોના ગઠબંધન ઈન્ડિયાના લોગોનું અનાવરણ 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાનાર ગઠબંધનની બેઠક દરમિયાન થવાની શક્યતા છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે દેશની નાણાકીય રાજધાનીમાં ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈનક્લૂઝિવ એલાયન્સ (ઈન્ડિયા) ગઠબંધનની ત્રીજી બેઠકમાં 26થી વધુ…

ટેક્નિકલ કારણોસર સની દેઓલના વિલાની હરાજી પાછી ખેંચાઈ

બેન્ક ઓફ બરોડા દ્વારા સની દેઓલની પ્રોપર્ટી બ્લોક કરાઈ હતી, સનીએ ડિસેમ્બર 2022થી બેંક ઓફ બરોડા પાસેની 55.99 કરોડની લોન ચૂકવી નથી મુંબઈહાલમાં જ સમાચાર આવ્યા હતા કે બોલીવૂડ એક્ટર સની દેઓલના મુંબઈ સ્થિત સની વિલાની બેંક ઓફ બરોડા હરાજી કરવાની છે. આ અંગે બેંકે હરાજીની જાહેરાત પણ બહાર પડી હતી, પરંતુ હવે બેંક દ્વારા…

તેજ પ્રતાપે અટલ બિહારી પાર્કનું નામ કોકોનટ પાર્ક કરી નાખ્યું

કાંકડબાગમાં આવેલ આ પાર્કનું નામ પહેલા કોકોનટ પાર્ક હતું, 2018માં તેનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવ્યું હતું પટનાબિહાર સરકારમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તેજ પ્રતાપે પટનાના અટલ બિહારી વાજપેયી પાર્કનું નામ બદલી નાખ્યું છે. હવે આ પાર્ક કોકોનટ પાર્ક તરીકે ઓળખાશે. કાંકડબાગમાં આવેલ આ પાર્કનું નામ પહેલા કોકોનટ પાર્ક હતું….

ગીતાના જ્ઞાન પ્રસાર માટે કાનપુર યુનિ.માં ગીતા ચેરની સ્થાપના કરાશે

લોકો ગીતાના જ્ઞાન વિશે વધુને વધુ જાણી શકે અને સંશોધકો ગીતાના અધ્યાય, શ્લોક અને તેના જ્ઞાન પર સંશોધન કરી શકશે કાનપુરકાનપુર યુનિવર્સિટી ગીતાના જ્ઞાનને દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવવા માટે આગળ આવી છે. જે અંતર્ગત કાનપુર યુનિવર્સિટી કેમ્પસમાં ગીતા ચેરની સ્થાપના કરવામાં આવશે. જેથી કરીને લોકો ગીતાના જ્ઞાન વિશે વધુને વધુ જાણી શકે…

છત્તીસગઢમાં કોંગ્રેસ 48-54 બેઠકો સાથે બાજી મારી જશે

સરકાર બનાવવા માટે છત્તીસગઢમાં 46 સીટો પર જીત જરૂરી, ભાજપના ખાતામાં 35-41 સીટો આવી શકે છે નવી દિલ્હીછત્તીસગઢમાં વર્ષના અંત સધીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા દિવસોમાં ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરી દીધુ છે. આ સાથે જ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. શું રાજ્યમાં કોંગ્રેસ સરકાર રિપીટ કરશે કે, પછી ભાજપનું કમળ ખીલશે? આ…

ચંદ્રની સપાટી પર લેન્ડ થયા બાદ રોવર કુલ 14 દિવસ સુધી રિસર્ચ કરશે

ઇસરોએ લેન્ડર વિક્રમ દ્વારા લેવામાં આવેલી ચંદ્રની નવી તસવીરો જાહેર કરી, આ તસવીરો ખૂબ જ નજીકથી લેવામાં આવી છે નવી દિલ્હીચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે વિક્રમ લેન્ડર સંપૂર્ણપણે તૈયાર છે. ચંદ્રયાનના ચંદ્રની સપાટી પર લેન્ડ થવામાં હવે ફક્ત 3 જ દિવસ બાકી છે. ચંદ્રયાન 3નું લેન્ડર 23 ઓગસ્ટે 2023ના રોજ સાંજે 6 વાગ્યે…

સત્તા પર પાછા આવશે તો ભારત પર વધુ ટેકસની ટ્રમ્પની ચેતવણી

ભારત અહીં ખૂબ ઊંચા ટેક્સ લાદે છે, હું એક સમાન ટેક્સ ઈચ્છું છું, ટેક્સેશનના મામલામાં ભારત ઘણું આગળ છેઃ ટ્રમ્પ વોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત દ્વારા કેટલીક અમેરિકન પ્રોડક્ટ્સ પર ઊંચા ટેક્સનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ધમકી આપી છે કે જો તેઓ આવતા વર્ષે સત્તામાં પાછા આવશે તો ભારત પર ટેક્સ લગાવશે….

જર્મનીના પ્રધાને યુપીઆઈનો ઉપયોગ કર્યો

યુપીઆઈ પસંદ કરનારાઓની યાદીમાં જર્મની પણ સામેલ થઈ ગયું નવી દિલ્હીભારતના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈનો ઉપયોગ વિશ્વના તમામ દેશોમાં થઈ રહ્યો છે. ભારત સરકાર પણ યુપીઆઈને તેની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક માને છે. ભારતનો યુપીઆઈ પસંદ કરનારાઓની લિસ્ટમાં જર્મની પણ સામેલ થઈ ગયું છે. જી20 સમિટમાં ભાગ લેવા આવેલા જર્મનીના ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ…

જોહાનિસબર્ગમાં બ્રિક્સ શિખર સંમેલનમાં મોદી ભાગ લેશે

સમ્મેલન 22થી 24 ઓગષ્ટ સુધી ચાલશે, આ સમ્મેલનમાં અનેક મુદ્દા પર ભારતનું ફોકસ રહેશે, જેમાં આર્થિક સુરક્ષા હિત જ સર્વોપરી હશે નવી દિલ્હીસાઉથ આફ્રિકાની અધ્યક્ષતામાં આ વખતે 15માં બ્રિક્સ શિખર સમ્મેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલા આ શિખર સમ્મેલનમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે. પીએમ મોદી આવતી કાલે સંમેલનમાં ભાગ લેવા માટે…

ભૂપેશ બધેલની પ્રેસ કોન્ફરન્સમાં અચાનક સાપ નિકળ્યો

મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન સાપ નીકળવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો બિલાસપુરછત્તીસગઢમાં આજે એક અજબ નજારો જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ત્યાં અચાનક એક સાપ નીકળી આવ્યો. અચાનક સાપ આવી જવાથી ત્યાં હાજર લોકોમાં હડકંપ મચી ગયો હતો. મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન સાપ…

પીએમ પદે મોદી 63 ટકાની અને રાહુલ 20 ટકાની પસંદ

તાજા સરવે મુજબ આપના નેતા અરવિંદ કેજરીવાલ દેશના વડાપ્રધાન તરીકે છ ટકા લોકોની જ પસંદ છે નવી દિલ્હીચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોની ચૂંટણીને આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીની સેમિફાઈનલ મનાઈ રહી છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. એવામાં આમ આદમી પાર્ટી(આપ)ના સૌથી…

સુપ્રીમના ચુકાદા વિરુદ્ધ આદેશ પસાર કરવો એ બંધારણની વિચારધારા વિરુદ્ધ

સુપ્રીમકોર્ટે એક દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની માગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે આ કડક ટિપ્પણી કરી નવી દિલ્હીગુજરાત હાઈકોર્ટ સામે રોષ ઠાલવતાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે કોઈપણ કોર્ટ દ્વારા સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ આદેશ પસાર કરવો એ બંધારણની વિચારધારા વિરુદ્ધ છે. સુપ્રીમકોર્ટે એક દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની માગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે આ કડક…

સેન્સેક્સમાં 267 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 19350 પોઈન્ટને પાર

બજાજ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સ, પાવરગ્રીડ કોર્પ અને અદાણી એન્ટરપ્રાઇઝિસે નિફ્ટીમાં સૌથી વધુ ઉછાળો જોવાયો મુંબઈસોમવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 267.43 પોઈન્ટ એટલે કે 0.41 ટકાના વધારા સાથે 65,216.09 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 83.45 પોઈન્ટ એટલે કે 0.43 ટકાના વધારા સાથે 19,393.60 પોઈન્ટના સ્તરે…

25 લાખની ખંડણી કેસમાં મહેસાણાના બે શખ્સની ધરપકડ

બંને આરોપીઓએ પોલીસની ખોટી ઓળખ આપી મહેસાણાના વ્યક્તિનું અપહરણ કરી પરિવાર પાસે 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અમદાવાદઅમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે 25 લાખની ખંડણી અને અપહરણ કરવાના કેસમાં મહેસાણાના 2 શખસની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ પોલીસની ખોટી ઓળખ આપી મહેસાણાના વ્યક્તિનું અપહરણ કરી પરિવાર પાસે 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ત્યારબાદ…

એશિયા કપ માટે ભારતીય ટીમમાં તિલક વર્માની સરપ્રાઈઝ એન્ટ્રી

શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની વાપસી, યુઝવેન્દ્ર ચહલને એશિયા કપ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી નવી દિલ્હી એશિયા કપ 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર શરૂ થવા જઈ રહ્યો છે. એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. એશિયા કપમાં ભારતીય ટીમ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. એશિયા કપ માટે 17 ખેલાડીઓને ટીમમાં…

જંગલોમાં આગથી બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતમાંથી 35000થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ઝડપથી ફેલાઈ રહેલી આગ પર કાબૂ મેળવવા માટે કેનેડાની સરકારે સેનાને તૈનાત કરવાનો નિર્ણય લીધો, સરકારે ઈમરજ્ન્સી લાગુ કરી દીધી ઓટાવાકેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતના જંગલોમાં લાગેલી આગ વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે.તેના પર હજી સુધી કાબૂ મેળવી શકાયો નથી.ઝડપથી ફેલાઈ રહેલી આગ પર કાબૂ મેળવવા માટે કેનેડાની સરકારે સેનાને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.આ…

પોતાને મુસ્લિમ ગણાવનારા અહેમદિયા સમુદાયના છ લોકોની ધરપકડ

પાકિસ્તાને 1874માં એક કાયદો બનાવીને અહેમદિયા સમુદાયને બિન મુસ્લિમ જાહેર કરી દીધો હતો, કાયદાના ભંગ બદલ ત્રણ વર્ષની કેદ અને દંડની જોગવાઈ ઈસ્લામાબાદપાકિસ્તાનમાં કાર્યકારી સરકારના રાજમાં એક પછી એક ધરપકડો થઈ રહી છે.પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ગઈકાલથી જેલમાં છે.સાથે સાથે પૂર્વ માનવાધિકાર મંત્રી શિરિન મઝારીએ પોતાની પુત્રીનુ પોલીસે અપહરણ કર્યુ હોવાનો આરોપ…

અલ્બેનિયામાં જમ્યા બાદ ભાગી જનારા 4 ટુરિસ્ટનાં ઈટાલી સરકારે બિલ ચુક્વ્યા

ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સુધી આ વાત પહોચી હતી, એ પછી તેમણે આલ્બેનિયા સ્થિત ઈટાલીની એમ્બેસીને ચાર પર્યટકોનુ બિલ ભરવા માટે આદેશ આપ્યો હતો રોમઈટાલીના ચાર ટુરિસ્ટે અલ્બેનિયામાં પોતાના દેશની આબરુના ધજાગરા કર્યા છે .આ ટુરિસ્ટ એક રેસ્ટોન્ટમાં જમવા ગયા હતા અને બિલ ચુકવ્યા વગર જ રવાના થઈ ગયા હતા. આ મામલો સ્થાનિક સ્તરે ભારે…

શરદ પવાર પોતાના જોરે ક્યારેય સરકાર બનાવી શક્યા નથીઃ દિલીપ પાટીલ

એનસીપી જ અમારી પાર્ટી છે અને પાર્ટીના ચૂંટણી ચિહ્ન અંગે ચૂંટણી પંચ જ્યારે નિર્ણય કરશે ત્યારે રાજકારણમાં ભૂકંપ આવી જશેઃ પાટીલ મુંબઈક્યારેક શરદ પવારના નજીકના રહેવા દિલીપ વલસે પાટિલે તેમના એક નિવેદનમાં કંઈક એવું કહ્યું કે જેનાથી શરદ પવારના સમર્થકો નારાજ થઈ શકે છે. ખરેખર દિલીપ વલસે પાટિલે શરદ પવારના રાજકીય કદ સામે સવાલો ઊઠાવ્યા…