લોટની ગુણવત્તા માપદંડની સમજ માટે આશિર્વાદ લોટની ખાસ પહેલ
આશિર્વાદે પારદર્શિતા અને વિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિગત ‘ક્વોલિટી સર્ટિફિકેટ’ રજૂ કર્યું મુંબઈભારતની નંબર વન લોટ બ્રાન્ડ આશિર્વાદે એક નોંધપાત્ર પહેલ હેઠળ તેના નવા ‘લીખ કે લે લો’ અભિયાનનું અનાવરણ કર્યું હતું, જેનો હેતુ ગ્રાહકોને લોટના નિર્ણાયક ગુણવત્તા માપદંડોની વિગતવાર સમજ સાથે સશક્ત બનાવવાનો છે. જે તેમને એક માહિતીસભર પસંદગી કરવામાં મદદ કરશે.આજના ગ્રાહકો તેમના…
