બરોડા બીએનપી પારિબા લિક્વિડ ફંડે 23મી વર્ષગાંઠ અને રૂ. 10,000 કરોડની એયુએમનો આંક વટાવવાના બેવડા સીમાચિહ્નની ઉજવણી કરી

મુંબઈ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ મૂડીની સુરક્ષા, તરલતા અને સ્થિર ટૂંકા ગાળાના વળતર ઇચ્છતા રોકાણકારો માટે વિશ્વસનીય સોલ્યુશન એવા બરોડા બીએનપી પારિબા લિક્વિડ ફંડની 23મી વર્ષગાંઠ અને એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં રૂ. 10,500 કરોડનો આંક વટાવવાના સ્કીમના મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરે છે. ફિક્સ્ડ ઇન્કમના સિનિયર ફંડ મેનેજર્સ વિક્રમ પમનાની અને ગુરવિંદર સિંહ વાસન…

બરોડા બીએનપી પારિબા એએમસીએ બરોડા બીએનપી પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું

એક્ટિવ એસેટ એલોકેશન અને કરવેરા સક્ષમ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ સાથે ડેટ, ઇક્વિટીઝ અને ગોલ્ડમાં ડાયવર્સિફાઇડ એક્સપોઝર પૂરું પાડે છે મુંબઈ બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે (બરોડા બીએનપી પારિબા એએમસી) નવી ઓફરિંગ બરોડા બીએનપી પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ રજૂ કર્યું છે. આ વ્યૂહાત્મક રીતે ડાયવર્સિફાઇડ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન છે જે પહેલી વખત…

બરોડા બીએનપી પારિબા ગિલ્ટ ફંડ 23મી વર્ષગાંઠ ઉજવે છે, રોકાણકારો માટે ચાર ગણી વૃદ્ધિ સાથે રૂ. 1,500 કરોડની એયુએમનો આંકડો વટાવ્યો

મુંબઈ ભારતની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પૈકીની એક બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ તેની ફ્લેગશિપ ફિક્સ્ડ ઇન્કમ ઓફરિંગ બરોડા બીએનપી પારિબા ગિલ્ટ ફંડની 23મી વર્ષગાંઠની ઊજવણી કરી રહી છે. આ ફંડે રૂ. 1,500 કરોડનો એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)નો આંકડો વટાવ્યાની બેવડી સિદ્ધિ હાંસલ કરી છે જે લાંબા ગાળે સરકારી બોન્ડ વ્યૂહરચનાઓમાં રોકાણકારોનો વધતો વિશ્વાસ દર્શાવે…

બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પરિબા નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

(એફટી200 મોમેન્ટમ 30 ટોટલ રિટર્ન્સ નકલ/ટ્રેક નિકટ ઇન્ડિયન ઓપન-એન્ડ સ્કીમ) મુંબઈ બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડ ઈનોવેટીવ નવી ફંડ ઓફર બરોડા બીએનપી પરિબા નિફ્ટી200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સ ફંડ શરૂ કરે છે. આ સ્કીમ 25 સપ્ટેમ્બર 2024 ના રોજ ખુલીને 9 ઓક્ટોબર 2024 ના રોજ બંધ થશે. આ સ્કીમ મોમેન્ટમ ઈન્વેસ્ટિંગની શક્તિનો લાભ નિફ્ટી 200 ટોટલ રિટર્ન એક્સ્ટ્રા ટોપના 30 મોમેન્ટેમ…

બરોડા બીએનપી પરિબા મલ્ટિકેપ ફંડનીબે મુખ્ય સિદ્ધી ઃ એયુએમ 2500 કરોડને પાર, ફંડ દ્વારા 21મી વર્ષગાંઠની  ઉજવણી

મુંબઈ  બરોડા બીએનપી પરિબા મલ્ટિકૅપ ફંડે તેની 21મી વર્ષગાંઠની ઉજવણી કરવા સાથે રૂ. 2500 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ને પાર કરવાનું વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. લાર્જ, મિડ અને સ્મોલ કેપ શેરોના મિશ્રણની રચના કરતા તેના સુસંતુલિત પોર્ટફોલિયો માટે જાણીતી, આ યોજનાએ ટૂંકા અને મધ્યમ ગાળાના સમયગાળા (અનુક્રમે એક વર્ષ અને ત્રણ-વર્ષ) માટે તેના બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતાં સતત આઉટપરફોર્મ કર્યું છે. બરોડા બીએનપી પરિબા મલ્ટિકેપ ફંડની શરૂઆત થઈ ત્યારથી જ મજબૂત વળતર મેળવવા માગતા રોકાણકારો માટે એક આકર્ષક પસંદગી  રહ્યું છે. એક રોકાણકાર  જેણે સ્કીમની શરૂઆતથી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા માસિક રૂ. 10,000નું રોકાણ કર્યું હશે, આજે તેમનું રોકાણ વધીને રૂ. 1.58 કરોડથી વધુ થશે. ફંડનો 1.11નો શાર્પ રેશિયો મજબૂત જોખમ-સમાયોજિત વળતર આપવાની તેની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે, જ્યારે તેનો એક કરતા ઓછો બીટા સૂચવે છે કે આ વળતર મર્યાદિત નુકસાનના જોખમ સાથે પ્રાપ્ત થયું છે. સ્કીમનું પ્રદર્શન મ્યુચ્યુઅલ ફંડના ‘ટુગેધર ફોર મોર’ના બ્રાન્ડ વચનનું પ્રમાણ છે. બરોડા બીએનપી પરિબા મલ્ટિકેપ ફંડ મલ્ટિ-કેપ ઈન્ડેક્સ માળખાનો લાભ લે છે, જે ફંડ મેનેજરોને મીડિયા, ટેક્સટાઈલ અને ફોરેસ્ટ મટિરિયલ્સ સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં રોકાણ કરવાની સુગમતા પ્રદાન કરે છે જેને મોટાભાગે લાર્જ-કેપ ઈન્ડેક્સમાં સ્થાન નથી હોતું. આ વ્યાપક વૈવિધ્યતા ફંડને વિકાસની અનન્ય તકોનો ઉપયોગ કરવા અને વિવિધ આર્થિક ચક્રોમાં જોખમોને ઘટાડવા માટે સક્ષમ બનાવે છે. 40-60 શેરોના વૈવિધ્યસભર પોર્ટફોલિયોને જાળવી રાખવાનો હેતુ ધરાવતી આ યોજના, વૈવિધ્યકરણ સાથે વૃદ્ધિ ઇચ્છતા રોકાણકારો, પ્રથમ વખતના રોકાણકારો એક જ ફંડ દ્વારા માર્કેટ કેપમાં રોકાણ શોધી રહેલા અને ભારતની વૃદ્ધિ ગાથામાં ભાગ લેવા ઇચ્છતા લોકો માટે આદર્શ છે. આ યોજનાનું સંચાલન ચાવલા દ્વારા ફ્લેગશિપ પ્રોડક્ટના નિયુક્ત ફંડ મેનેજર તરીકે કરવામાં આવે છે.

બરોડા બીએનપી પરિબા લાર્જ કેપ ફંડે સંપત્તિ સર્જનના 20 વર્ષની ઉજવણી કરી

 બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સંચાલિત બરોડા બીએનપી પરિબા લાર્જ કેપ ફંડ આ સપ્ટેમ્બરમાં એક નોંધપાત્ર સીમાચિહ્ન નોંધાવશે. આ ફંડ રોકાણકારો માટે સંપત્તિનું સળંગ સર્જન કરવાના 20 વર્ષ પૂરા કરશે. એવા સમયમાં જ્યાં ભારતમાં ઘણા ઇક્વિટી ફંડ્સે બજારના બેન્ચમાર્કથી આગળ નીકળવા માટે સંઘર્ષ કર્યો છે, આ ફંડ એક ઉત્તમ પ્રદર્શન કરનાર તરીકે ઉભરી આવ્યું છે. આ ફંડ…

બરોડા BNP પરિબા મ્યુચ્યુઅલ ફંડે નિવૃત્તિ ફંડ શરૂ કર્યું

[5 વર્ષ અથવા નિવૃત્તિ વય સુધી લોક-ઇન ધરાવતી ઓપન-એન્ડેડ રિટાયરમેન્ટ સોલ્યુશન-ઓરિએન્ટેડ સ્કીમ (જે વહેલું હોય તે)] મુખ્ય હાઇલાઇટ્સ: · બરોડા BNP પરિબા નિવૃત્તિ ફંડ 8મી મે, 2024ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યું અને 22મી મે, 2024ના રોજ બંધ થશે. · યોજનાનો પ્રાથમિક રોકાણનો ઉદ્દેશ્ય રોકાણકારોને નિવૃત્તિનો ઉકેલ પૂરો પાડવાના હેતુથી ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોના…

બરોડા બીએનપી પારિબા ઇનોવેશન ફંડનો ડિસ્રપ્ટિવ અને ઇનોવેટિવ સાહસોમાં રોકાણનો લક્ષ્યાંક

ઇનોવેશન થીમમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ મુખ્ય બાબતોઃ · ફંડ મહત્વની ઇન્વેસ્ટમેન્ટ થીમ્સને ઓળખશે અને બિઝનેસ મોડલ્સ, પ્રોસેસીસ તથા પ્રોડક્ટ-સર્વિસીઝમાં ઇનોવેટિવ હોય તેવી કંપનીઓમાં રોકાણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે · ફંડ ઇનોવેટિવ ક્ષેત્રે રોકાણ કવરા માંગતા અને ભારતની વિકાસ સફરમાં ભાગ લેવા માંગતા રોકાણકારો માટે યોગ્ય છે · એનએફઓ 14 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે…

બરોડા બીએનપી પારિબા ઇનોવેશન ફંડનો ડિસ્રપ્ટિવ અને ઇનોવેટિવ સાહસોમાં રોકાણનો લક્ષ્યાંક

ઇનોવેશન થીમમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ મુખ્ય બાબતોઃ · ફંડ મહત્વની ઇન્વેસ્ટમેન્ટ થીમ્સને ઓળખશે અને બિઝનેસ મોડલ્સ, પ્રોસેસીસ તથા પ્રોડક્ટ-સર્વિસીઝમાં ઇનોવેટિવ હોય તેવી કંપનીઓમાં રોકાણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે · ફંડ ઇનોવેટિવ ક્ષેત્રે રોકાણ કવરા માંગતા અને ભારતની વિકાસ સફરમાં ભાગ લેવા માંગતા રોકાણકારો માટે યોગ્ય છે · એનએફઓ 14 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે…

બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણના કરાર પર હસ્તાક્ષર કર્યા

મુંબઈ  બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે (એનબીએલ) બરોડા બીએનપી પારિબા એએમસીના હેડ-પીએસયુ ચેનલ શ્રી યોગેશ શર્મા, નૈનીતાલ બેંક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી નિખિલ મોહન તથા બંને સંસ્થાઓના સિનિયર અધિકારીઓની હાજરીમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર એનબીએલને તેના ગ્રાહકોને ઇક્વિટી ફંડ્સ, ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ અને હાઇબ્રિડ ફંડ્સ સહિત મ્યુચ્યુઅલ…

બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણના કરાર પર હસ્તાક્ષર કર્યા

મુંબઈ બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે (એનબીએલ) બરોડા બીએનપી પારિબા એએમસીના હેડ-પીએસયુ ચેનલ શ્રી યોગેશ શર્મા, નૈનીતાલ બેંક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી નિખિલ મોહન તથા બંને સંસ્થાઓના સિનિયર અધિકારીઓની હાજરીમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર એનબીએલને તેના ગ્રાહકોને ઇક્વિટી ફંડ્સ, ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ અને હાઇબ્રિડ…