શ્રીલંકા સામે નંબર-3 પર દેવદત્ત પડિક્કલની એન્ટ્રી, ટેસ્ટમાં આ સ્થાનનો અનુભવનો મોટો ફાયદો મળી શકે છે

સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થતાં પડિક્કલને ત્રીજા નંબરની જવાબદારી, શ્રીલંકા-11 સામે 142 રનની અણનમ ઈનિંગથી દાવો મજબૂત કર્યો નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થતાં હવે દેવદત્ત પડિક્કલને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની જવાબદારી મળવાની સંભાવના છે. ખાસ…

અજિંક્ય રહાણેનો એવો રેકોર્ડ જેની બરાબરી ક્યારેય ન કરી શક્યો કોઈ કેપ્ટન, રોહિત, વિરાટ અને ધોની પણ રહી ગયા પાછળ

ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. કેપ્ટન તરીકે તેમનો એક એવો અનોખો રેકોર્ડ છે જે આજે પણ અકબંધ છે મુંબઈ ભારતીય ક્રિકેટના સૌથી શાંત અને ભરોસાપાત્ર બેટ્સમેનોમાંના એક અજિંક્ય રહાણેએ ૩૬ વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી૨૦) માંથી સન્યાસની જાહેરાત કરી દીધી…