રાજસ્થાનથી અફઘાનિસ્તાનના સહારા સુધી કેમ ગાયબ થઈ રહ્યું છે રણનું જહાજ? ઊંટો પર સૌથી મોટું સંકટ

નવી દિલ્હી રાજસ્થાનના થારથી લઈને અફઘાનિસ્તાનના સહારા રણ સુધી ઊંટો સદીઓથી લોકોના જીવનનો અભિન્ન અંગ રહ્યા છે. તેમને ‘રણનું જહાજ’ કહેવામાં આવે છે, પરંતુ હાલમાં વધતા તાપમાન અને અન્ય કારણોસર તેમની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આ ભયંકર સંકટને કારણે આ મજબૂત પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. અફઘાનિસ્તાન અને આફ્રિકામાં ઊંટો પર વધતું તાપમાન…

ગુજરાતને પાંચ વર્ષમાં CAMPA હેઠળ રૂ. 1,226 કરોડનું ફંડ, 1.33 લાખ હેક્ટર ડિગ્રેડેડ વન જમીનનો થયો જીર્ણોદ્ધાર

રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આપી માહિતી; MISHTI, નગર વન યોજના અને જલવાયુ પરિવર્તન પ્રોજેક્ટ માટે પણ ગુજરાતને કરોડો રૂપિયાની સહાય નવી દિલ્હીગુજરાતને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વન સંરક્ષણ, પર્યાવરણ પુનઃસ્થાપન અને જલવાયુ પરિવર્તન સામેની કામગીરી માટે કેન્દ્ર સરકાર તરફથી નોંધપાત્ર નાણાકીય સહાય પ્રાપ્ત થઈ છે. નેશનલ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (CAMPA) હેઠળ રાજ્યને…