દિલ્હીના આધ્યાત્મિક અને વારસાગત પર્યટનને નવી દિશા: અક્ષરધામ ખાતે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ચાર નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો
દિલ્હી અક્ષરધામ બન્યું ‘આધ્યાત્મિક અને વારસાગત પર્યટન સંમેલન 2026’નું સાક્ષી: મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત નવી દિલ્હી દિલ્હીની સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક પર્યટનના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ પહેલરૂપે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે અક્ષરધામ મંદિર પરિસરમાં ચાર નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે સંબંધિત…
