અહિંસા અને સંયમનો વિરલ અધ્યાય: જૈન શ્રાવક નિપેક્ષ શેઠના ૧૮૦ ઉપવાસના પારણાં ૨૦ સપ્ટેમ્બરે અમદાવાદમાં યોજાશે
24 માર્ચથી માત્ર ઉકાળેલા પાણીના આલંબન પર તપસ્યા; પંકજ જૈન સંઘ ખાતે શોભાયાત્રા અને સહપારણાંનું આયોજન અમદાવાદ જૈન ધર્મની તપ, ત્યાગ અને સંયમની પરંપરામાં વધુ એક સોનેરી પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પંકજ જૈન સંઘ ખાતે જૈન શ્રાવક નિપેક્ષ શેઠ દ્વારા કરવામાં આવેલી ૧૮૦ દિવસની અવિરત અને કઠોર તપસ્યાની પૂર્ણાહૂતિ (પારણાં) આગામી…
